SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ દાદા ભગવાત ફાઉન્ડેશનના અન્ય પ્રકાશનો ૧૫) ભોગવે એતી ભૂલ ૧) દાદા ભગવાતનું આત્મવિજ્ઞાત ૨) આપ્તવાણી શ્રેણી - ૧ થી ૧૧ ૩) આપ્તસૂત્ર ૪) ૫) નીજદોષ દર્શતથી.... નિર્દોષ ૬) પૈસાતો વ્યવહાર (ગ્રંથ અને સંક્ષિપ્ત) ૭) પતિ-પત્નીતો દિવ્ય વ્યવહાર (ગ્રંથ અને સંક્ષિપ્ત) મા-બાપ છોકરાંતો વ્યવહાર c) પ્રતિક્રમણ (ગ્રંથ અને સંક્ષિપ્ત) (ગ્રંથ અને સંક્ષિપ્ત) ૯) વર્તમાત તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ૧૦) મૃત્યુ સમયે, પહેલાં અને પછી.... ૧૧) વાણીતો સિદ્ધાંત (ગ્રંથ અને સંક્ષિપ્ત) ૧૨) વાણી, વ્યવહારમાં.... ૧૩) સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ - ઉત્તરાર્ધ અને સંક્ષિપ્ત) ૧૪) ર્મનું વિજ્ઞાત (ગુજ., હિન્દી અને અંગ્રેજી) ૧૬) બન્યું તે જ ન્યાય (ગુજ., હિન્દી અને અંગ્રેજી) ૧૭) એડજસ્ટ એવરીવ્હેર (ગુજ., હિન્દી અને અંગ્રેજી) ૧૮) અથડામણ ટાળો (ગુજ., હિન્દી અને અંગ્રેજી) ૧૯) “Who Am I ૨૦) સત્ય - અસત્યતા રહસ્યો ! ૨૧) અહિંસા ૨૨) પ્રેમ ૨૩) પાપ-પુણ્ય ૨૪) ગુરુ-શિષ્ય ૨૫) ચમત્કાર ૨૬) ક્રોધ ૨૭) ચિંતા ૨૮) હું કોણ છું ? to r આત્મજ્ઞાત પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક ! ‘‘હું તો કેટલાક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?” - દાદા ભગવાન પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન ગામેગામ દેશિવદેશ ફરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ હજારો મોક્ષાર્થી લઈને આત્મરમણતા અનુભવે છે. અને સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી શકે છે. ગ્રંથમાં અંકીત થયેલી વાણી મોક્ષાર્થીને ગાઈડ તરીકે અત્યંત ઉપયોગી નિવડે, પરંતુ મોક્ષ મેળવવા માટે આત્મજ્ઞાન મેળવવું જરૂરી છે. અક્રમ માર્ગે આત્મજ્ઞાન પ્રાપ્તિ આજે પણ ચાલુ છે, તે માટે પ્રત્યક્ષ આત્મજ્ઞાનીને મળીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે તો જ થાય. પ્રગટ દીવાને દીવો અડે તો જ પ્રગટે. ✡ વ
SR No.008872
Book TitleSatysa Asatya Na Rahasyo
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year2003
Total Pages29
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size276 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy