________________
પ્રાશકીય
- શ્રુતપ્રેમી -
શ્રીમોતીચંદ વેચંદ ઝવેરી
સમસ્ત પરિવાર શ્રીપાલનગર મુંબઈ
શાંતિસૌરભ માસિકમાં તું તારો તારણહાર-નાં નામે છપાયેલી લેખમાળા આજે પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહી છે.
તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિવિજયજી મ. દ્વારા લિખિત-સંપાદિત ગ્રંથોને પ્રવચન પ્રકાશન નિયમિત રીતે પ્રકટ કરે છે.
આ ગ્રંથ નવી જ ભાત પાડે છે, આપને ગમશે તેવો વિશ્વાસ છે.
- પ્રવચન પ્રકાશન