________________
' વૃષ્ણિદશા વર્ગ-૫ઃ અધ્ય.-૨ થી ૧૨
૧૬૧ |
ભાવાર્થ :- હે જંબૂ! આ રીતે નિર્વાણપ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ વૃષ્ણિદશાના બાર અધ્યયનનો આ ભાવ પ્રરૂપ્યો છે. ગ્રંથની અંતિમ પ્રશસ્તિ :
२९ णिरयावलियाइ उवगाणं एगो सुयखंधो, पंच वग्गा, पंचसु दिवसेसु उद्दिस्संति । तत्थ चउसु वग्गेसु दस दस उद्देसगा, पंचमवग्गे बारस उद्देसगा। ભાવાર્થ – નિરયાવલિકા પ્રમુખ પંચ વર્ગાત્મક આ ઉપાંગ સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. પાંચ વર્ગ છે. તેની પાંચ દિવસમાં વાચના કરાય છે. પ્રથમના ચાર વર્ગોમાં દશ-દશ ઉદ્દેશક(અધ્યયન) છે અને પાંચમા વર્ગમાં બાર ઉદ્દેશક(અધ્યયન) છે.
વર્ગ-પ અધ્ય. ૧ થી ૧ર સંપૂર્ણ
ને નિરયાવલિકાદિ રૂપે પ્રસિદ્ધ પાંચ આગમ સંપૂર્ણ છે
(
શ્રી ઉપાંગ સૂત્ર સંપૂર્ણ HD