________________
પર સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.
સમર્પણ આપ જ તારક, આપ જ ઉદ્ધારક આપણીતું વદન વિલોકતાં જ વૈરાગ્ય રંગ વાસિત થયો કી પ્રબુદ્ધ પ્રવચન સાંભળવા જ સંયમ ભાવ સજાગ થયો જ વાંથણીના રહસ્યો જાણતાં છાત્રયમાં આભા રંજિત થયો પરમ શરણ્ય યોગી વરેણ્ય શરણે ભાવ શ્રદ્ધાંત થયો.
માગું આપ કને નિશીથ શરદ પૂર્ણિમાનો સદા ચાંદ બની રહે વિવેકશીલ વિલાય વિચાર વાણી વર્તળ રહે.. પ્રસન્ન પ્રાણ પ્રભુ! ત્રાણ બી પંથાલારમાં વહે નિશાંત સિંગ નિજાનંદ જ સેofસમાં વહે
સ્વ. પૂ. જય-માણેક ગુરુદેવના અંતેવાસી વિદાયરલ પરમ કૃપાળુ, પરમ ઉપકારી, મુજ સંયમ રથના સાથ
સ્વ. પૂ. શ્રી પંડિતર પ્રાણલાલજી મ. સા. હો સવિનય સબહુમાન ભાવે સાદર સમર્પણ.
- સ્વ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મહાસતીજીના કૃપાકાંક્ષી
સુશિષ્યા સાધ્વીશ્રી લીલમ