SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ | પુષ્પિકા વર્ગ–૩: અધ્ય.-૨ || ૭૯ ] અધ્યયનનો ઉપસંહાર :| ३ तं एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पुफियाणं दोच्चस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । -તિ નેમિના ભાવાર્થ – હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિકાના બીજા અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે. ઉપસંહારઃ- વૈજ્ઞાનિકો જ્યોતિષેન્દ્ર સૂર્યદેવના વિમાનને અગ્નિનો ગોળો સમજે છે અને ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. જ્યારે જૈન સિદ્ધાંતમાં તેને રત્નોના વિમાન કહ્યાં છે. આ વિમાનો જ્યોતિષેન્દ્ર ચંદ્રદેવ અને સૂર્યદેવના સંપૂર્ણ પરિવારના નિવાસ સ્થાન અને જન્મ સ્થાન છે. તેમાં હજારો દેવ-દેવીઓ ઉત્પન્ન થાય છે અને નિવાસ કરે છે. સૂર્યવિમાન સમભૂમિથી ૮00 યોજન ઊંચે રહેતાં નિરંતર ભ્રમણ કરે છે અને ચંદ્રવિમાન ૮૮૦ યોજન ઊંચે રહેતાં ભ્રમણ કરે છે. ને વર્ગ-૩ અધ્ય.-ર સંપૂર્ણ છે
SR No.008777
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages228
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy