________________
ર૩૪ |
શ્રી ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર
साईयादिया णं णक्खत्ता उत्तरदारिया पण्णत्ता, तं जहा- साई विसाहा अणुराहा जेट्ठा मूले पुव्वासाढा उत्तरासाढा । ભાવાર્થ :- ભગવાન એમ કહે છે કે– અભિજિત આદિ સાત નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા છે, જેમ કે(૧) અભિજિત (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) શતભિષ૬ (૫) પૂર્વાભાદ્રપદા (૬) ઉત્તરાભાદ્રપદા (૭) રેવતી.
અશ્વિની આદિ સાત નક્ષત્રો દક્ષિણ દિશાના ધારવાળા છે, યથા– (૧) અશ્વિની (2) ભરણી (૩) કૃતિકા (૪) રોહિણી (૫) મૃગશીર્ષ (૯) આર્કા (૭) પુનર્વસુ.
પુષ્ય આદિ સાત નક્ષત્ર પશ્ચિમ દિશાના દ્વારવાળા છે, યથા– (૧) પુષ્ય (૨) અશ્લેષા (૩) મઘા (૪) પૂર્વાફાલ્ગની (૫) ઉત્તરાફાલ્ગની (૬) હસ્ત (૭) ચિત્રા.
સ્વાતિ આદિ સાત નક્ષત્ર ઉત્તર દિશાના દ્વારવાળા છે, જેમ કે– (૧) સ્વાતિ (૨) વિશાખા (૩) અનુરાધા (૪) જયેષ્ઠા (૫) મૂલ (૬) પૂર્વાષાઢા (૭) ઉત્તરાષાઢા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નક્ષત્રના દિશા દ્વારનું કથન છે. નવા પુથ્વવારિયા- પૂર્વ દિશાના દ્વારવાળા નક્ષત્ર, યે નક્ષત્રનુ પૂર્વ ક્ષિશિ ઋતઃ પ્રાયઃ
મનુષગાયતે તાનિ પૂર્વતાર . જે નક્ષત્રોમાં પૂર્વ દિશા તરફ જતાં પ્રાય: શુભ થાય છે, તે નક્ષત્રો પૂર્વ દિશાના દ્વારવાળા કહેવાય છે. તે જ રીતે જે નક્ષત્રો પ્રાયઃ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં શુભ ફળ આપે છે. તે ક્રમશઃ દક્ષિણ દ્વાર, પશ્ચિમદ્વાર અને ઉત્તર દ્વારવાળા નક્ષત્ર કહેવાય છે. નક્ષત્રોના દિશા તાર:પૂર્વ ધારવાળા | દક્ષિણ દ્વારવાળા પશ્ચિમ દ્વારવાળા ઉત્તર દ્વારવાળા નક્ષત્રો નક્ષત્રો નક્ષત્રો
નક્ષત્રો ૧. અભિજિત ૧. અશ્વિની , ૧. પુષ્ય . . . . . . .!
૧. સ્વાતિ ૨. શ્રવણ ૨. ભરણી ૨. અશ્લેષા
૨. વિશાખા ૩. ધનિષ્ઠા ૩. કૃત્તિકા ૩. મઘા.
૩. અનુરાધા ૪. શતભિષ ૪. રોહિણી
૪. પૂર્વાફાલ્ગની ૪. જયેષ્ઠા ૫. પૂર્વાભાદ્રપદા ૫. મૃગશીર્ષ | ૫. ઉત્તરાફાલ્ગની
૫. મૂલ ૬. ઉત્તરાભાદ્રપદા ૬. આદ્ર ૬. હસ્ત
૬. પૂર્વાષાઢા ૭. રેવતી | ૭. પુનવલું
૭. ચિત્રા
૭. ઉત્તરાષાઢા શ્રી સમવાયાંગ સૂત્રના સાતમા સમવાયમાં પ્રાયઃ પ્રતોમાં રિયા સત્ત પારૂલત્તા પુષ્પવારિયા પત્તા સૂત્રપાઠ જોવા મળે છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રના આ ૧૦/૧૨ પ્રાભૃતના બીજા સૂત્રના આધારે કહી શકાય કે તે અન્યતીર્થિકોની માન્યતા છે.
ને પ્રાભૃત-૧૦/ર૧ સંપૂર્ણ
: : : : :| * * * * * * * * * *