________________
'પ્રાભૂત-૧૦: પ્રતિપ્રાભૃત-૨
[ ૧૫૫]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નક્ષત્રોના સૂર્ય સાથેના યોગકાળનું વર્ણન છે. અભિજિત નક્ષત્રનો સૂર્યયોગ કાળ- યોગકાળની ગણના વિધિમાં સામાન્ય નિયમ એવો છે કે જે નક્ષત્રનો જેટલા સડસઠીયા ભાગ પ્રમાણ ચંદ્રયોગ કાળ હોય, તેના પાંચમા ભાગ પ્રમાણ અહોરાત્ર સુધી સૂર્ય યોગ કાળ હોય છે.
અભિજિત નક્ષત્રનો ભાગ પ્રમાણ ચંદ્રયોગ કાળ છે. તેનો પાંચમો ભાગ કરવા, પાંચથી ભાગતા (૨૧ + ૫ =) ૪ અહોરાત્ર આવે છે. હવે ના મુહુર્ત કરવા ૩૦ થી ગુણતા x ૩૦ = મુહુર્ત પ્રાપ્ત થાય છે. આ રીતે ૪ અહોરાત્ર અને મુહૂર્ત પ્રમાણ અભિજિત નક્ષત્રનો સૂર્યયોગ કાળ પ્રાપ્ત થાય છે. શતભિષકાદિ છે નક્ષત્રોનો સૂર્ય યોગકાળ – શતભિષકાદિ નક્ષત્રોનો સડસઠીયા સાડા તેત્રીસ ૩૩ ભાગ પ્રમાણ ચંદ્ર યોગકાળ છે. તેનો પાંચમો ભાગ કરવા પાંચથી ભાગતા ૩૩ (ટ્ટ)+ = 8 તેના પૂર્ણાક કાઢતાં ૬ અહોરાત્ર થાય, 8 અહોરાત્રના મુહૂર્ત કરવા તેને ૩૦ થી ગુણતા x ૩૦ = ૨ ને ૧૦થી છેદ ઉડાડતાં ૨૧ મુહુર્ત, પ્રાપ્ત થાય છે. આ રીતે ૬ અહોરાત્ર અને ૨૧ મુહૂર્ત પ્રમાણ શતભિષકાદિ નક્ષત્રોનો યોગકાળ પ્રાપ્ત થાય છે. ઉત્તરાભાદ્રપદાદિ છ નક્ષત્રોનો સૂર્ય યોગકાળ – ઉત્તરાભાદ્રપદાદિ નક્ષત્રોનો સડસઠીયા ૧૦૦ભાગ પ્રમાણ ચંદ્ર યોગકાળ છે. તેને પાંચથી ભાગતા ૧૦૦ ()+ = 8 તેના પૂર્ણાક કાઢતાં ૨૦ 8 અહોરાત્ર થાય. અહોરાત્રના મુહૂર્ત કરવા તેને ૩૦ થી ગુણતાં × ૩૦ = 2 ૩૦ + ૧૦ = ૩ મુહૂર્ત થાય, આ રીતે ૨૦ અહોરાત્ર અને ૩ મુહૂર્ત પ્રમાણ ઉત્તરાભાદ્રપદાદિ છ નક્ષત્રોનો સૂર્યયોગકાળ પ્રાપ્ત થાય છે. શ્રવણ આદિ પંદર નક્ષત્રોનો સૂર્ય યોગકાળ:-શ્રવણાદિ ૧૫ નક્ષત્રોનો ચંદ્ર યોગકાળ ૬૭ ભાગ છે. તેને પાંચથી ભાગતા ૭ + ૫ = ૧૩ અહોરાત્ર પ્રાપ્ત થાય છે. તેમાં જે અહોરાત્રના મુહૂર્ત કરવા, તેને ૩૦ થી ગુણતા x ૩૦ = ૨, ૬૦ + ૫ = ૧૨ મુહૂર્ત પ્રાપ્ત થાય છે. આ રીતે ૧૩ અહોરાત્ર અને ૧૨ મુહૂર્ત પ્રમાણ શ્રવણાદિ નક્ષત્રોનો સૂર્ય યોગકાળ પ્રાપ્ત થાય છે. નક્ષત્ર ચંદ્ર-સૂર્ય યોગકાળઃનક્ષત્ર એક અહોરાત્રના
મુહૂર્ત પ્રમાણ યોગ કાળ ક્રમાંક સડસઠીયા ભાગ પ્રમાણ ચંદ્ર યોગકાળ ચંદ્રયોગ કાળ
સૂર્યયોગ કાળ ૧. અભિજિત
છે ભાગ
૯૭ મુહૂર્ત ૪ અહોરાત્ર, મુહૂર્ત
શતભિષકાદિ
૩૩
ભાગ
૧૫ મુહૂર્ત
અહોરાત્ર, ૨૧ મુહૂર્ત
છ નક્ષત્ર