________________
પ્રામૃત−1 : પ્રતિપ્રામૃત-૬
अट्ठारसमुहुत्ते दिवसे भवइ, जहण्णिया दुवालसमुहुत्ता राई भवइ ।
एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे, एस णं आइच्चे संवच्छरे, एस णं आइच्चस्स संवच्छरस्स पज्जवसाणे । ભાવાર્થ:- આ રીતે, આ ક્રમથી બાહ્ય મંડળમાંથી અંદર પ્રવેશતા અને પછી-પછીના મંડળ ઉપર સંક્રમણ(પરિભ્રમણ) કરતા સૂર્ય પ્રત્યેક મંડળે, એક-એક અહોરાત્રમાં ૨ યોજન ક્ષેત્રને વિકપિત(પાર) કરતાં- કરતાં સર્વાત્મ્યતર મંડળ ઉપર પહોંચે છે.
સૂર્ય જ્યારે સર્વબાહ્ય મંડળથી સર્વાત્યંતર મંડળ ઉપર પહોંચે છે, ત્યારે સર્વબાહ્ય મંડળના એક અહોરાત્રને વર્જિને ૧૮૩મા અહોરાત્રે ૫૧૦ યોજનને પાર કરી, સર્વાયંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે અને ત્યારે સૌથી મોટો, લાંબામાં લાંબો ૧૮ મુહૂર્તનો દિવસ અને ટૂંકામાં ટૂંકી ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. આ રીતે બીજા છ માસ થાય છે. સર્વાત્યંતર મંડળ ઉપરનું સૂર્યનું પરિભ્રમણ પૂર્ણ થતાં બીજા છ માસ અર્થાત્ ઉત્તરાયણનો અંત થાય છે. આ આદિત્ય સંવત્સર છે, બે અયન પૂર્ણ થતાં આદિત્ય સંવત્સર(વર્ષ)નો અંત થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યેક મંડળે સૂર્ય કેટલા યોજન દૂર જાય છે, તેનું વર્ણન છે. વિપતા– વિકંપન. આ જૈન દર્શનનો રૂઢ પારિભાષિક શબ્દ છે. વિમ્પનું નામ સ્વસ્વમહાદિવમળમધ્યન્તાર પ્રવેશન ।– વૃત્તિ. વિકંપન એટલે પોત-પોતાના મંડળથી બહાર નીકળી, બીજા– બીજા મંડળ માં પ્રવેશ કરવો. સૂર્ય એક મંડળ પાર કરી બીજા મંડળ ઉપર જાય તેને વિકંપન કહે છે.
સૂર્ય એક મંડળથી બીજા મંડળ ઉપર જાય ત્યારે તે ૨- યોજન દૂર સરકે છે. બંને સૂર્યના ૨ + ર - પર યોજન ક્ષેત્રનું વિકંપન કરતાં અર્થાત્ પાર કરતાં-કરતાં એક મંડળ ઉપરથી બીજા મંડળ ઉપર
પહોંચે છે.
સૂર્યનું પ્રત્યેક મંડળે વિકંપન માપ ઃ–
૫ ૩૫ યો. વિકંપન
પ્રથમ મ
GR sisur
હે.
રો.
કિંતુ મા
૯૬૪૭માં
発
૨.
પૂ. ગો.
only siste
૫૧
પ્રેમ મંડળ
યો
સાખી સુબોધિકા