________________
| surga-1: प्रतित
| ४८ ।
अभिंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, ता जया णं सूरिए अभिंतराणंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं दो जोयणाई अडयालीसं च एगट्ठिभागे जोयणस्स एगेणं राइदिएणं विकंपइत्ता-विकंपइत्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ दोहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया । ભાવાર્થ :- પ્રથમ(સર્વાત્યંતર) મંડળમાંથી બહાર નીકળતા નવા વરસ અને નવા અયન(દક્ષિણાયન)નો પ્રારંભ કરતા સૂર્ય પ્રથમ અહોરાત્રમાં આવ્યંતરાનંતર (સર્વાત્યંતર મંડળ પછીના બીજા) મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે સર્વાત્યંતરાનંતર(બીજા) મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે એક-એક અહોરાત્રમાં ૨ૉ યોજના ક્ષેત્રને પાર કરતાં પરિભ્રમણ કરે છે અને ત્યારે જ મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્ત (૧૭૬ મુહૂર્ત)નો દિવસ તથા ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે.
५ से णिक्खममाणे सूरिए दोच्चंसि अहोरत्तंसि अभिंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ । ता जया णं सूरिए अभिंतरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं पंच जोयणाइं पणतीसं च एगट्ठिभागे जोयणस्स दोहिं राइदिएहिं विकंपइत्ता-विकंपइत्ता चारं चरइ, तया णं अट्ठारसमुहुत्ते दिवसे भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं ऊणे, दुवालसमुहुत्ता राई भवइ चउहिं एगट्ठिभागमुहुत्तेहिं अहिया। ભાવાર્થ :- બીજા મંડળથી બહાર નીકળતા સૂર્ય, બીજા અહોરાત્રમાં ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરે છે. સૂર્ય જ્યારે ત્રીજા આત્યંતર મંડળ ઉપર પરિભ્રમણ કરતા હોય ત્યારે તે બીજા અહોરાત્રમાં પરૂ યોજના ક્ષેત્રને વિકંપિત કરતાં(પાર કરતાં) પરિભ્રમણ કરે છે અને ત્યારે હૈં મુહૂર્ત ન્યૂન ૧૮ મુહૂર્તનો (૧૭ મુહૂર્તનો) દિવસ તથા ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે. |६ एवं खलु एएणं उवाएणं णिक्खममाणे सूरिए तयाणंतराओ मंडलाओ तयाणंतर मंडलं संकममाणे-संकममाणे दो-दो जोयणाई अडयालीसं च एगट्ठिभागे जोयणस्स एगमेगं मंडलं एगमेगेणं राइदिएणं विकंपमाणे-विकंपमाणे सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ ।
ता जया णं सूरिए सव्वब्भंतराओ मंडलाओ सव्वबाहिरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सव्वब्भंतरं मंडलं पणिहाय एगेणं तेसीएणं राइंदियसरणं पंचदसुत्तरजोयणसए विकंपइत्ता-विकंपइत्ता चारं चरइ, तया णं उत्तमकट्ठपत्ता उक्कोसिया अट्ठारसमुहुत्ता राई भवइ, जहण्णए दुवालसमुहुत्ते दिवसे भवइ । एस णं पढमे छम्मासे, एस णं पढमस्स छम्मासस्स पज्जवसाणे । ભાવાર્થ :- આ રીતે, આ ક્રમથી અંદર-અંદરના મંડળમાંથી બહાર નીકળતા સૂર્ય પછી-પછીના મંડળ ઉપર સંક્રમણ કરતાં પ્રત્યેક અહોરાત્રમાં એક-એક મંડળે ૨ યોજનનું વિકંપન કરતાં-કરતાં(બે પૂર્ણાક અડતાલીસ એક સઠાંસ યોજના ક્ષેત્રને પાર કરતાં-કરતાં) સર્વ બાહ્ય મંડળ ઉપર પહોંચે છે.