________________
| ચોથું પદ સ્થિતિ
[ ૩૫૯ ]
पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं णव पलिओवमाई अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈશાનકલ્પની પર્યાપ્તા પરિગૃહિતા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ધૂન સાધિક એક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાધિક નવ પલ્યોપમની છે. २३४ ईसाणेकपे अपरिग्गहियाणंदेवाणंपुच्छा? गोयमा !जहण्णेणं साइरेगंपलिओवम, उक्कोसेणं पणपण्णं पलिओवमाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈશાનકલ્પની (બીજા દેવલોકની) અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પંચાવન પલ્યોપમની છે. २३५ ईसाणे कप्पे अपरिग्गहियाणं अपज्जत्तियाणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈશાનકલ્પની અપર્યાપ્ત અપરિગૃહિતાદેવીની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २३६ ईसाणे कप्पे अपरिग्गहियाणं देवीणं पज्जत्तियाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं साइरेगं पलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पणपण्णं पलिओवमाइं अंतोमुहुत्तूणाई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈશાનકલ્પની પર્યાપ્તા અપરિગૃહિતા દેવીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન સાધિક એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ધૂન પંચાવન (૫૫) પલ્યોપમની છે. २३७ सणंकुमारे कप्पे देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं दो सागरोवमाई, उक्कोसेणं सत्त सागरोवमाई। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સનસ્કુમાર કલ્પના(ત્રીજા દેવલોકના) દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમની છે. २३८ सणंकुमारे कप्पे अपज्जत्ताणं देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ:- ન- હે ભગવન્! સનકુમાર કલ્પના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે. २३९ सणकुमारे कप्पे पज्जत्तयाणं देवाणं पुच्छा? गोयमा ! जहण्णेणं दो सागरोवमाई अंतोमुहुत्तूणाई, उक्कोसेणं सत्त सागरोवमाइं अंतोमुहुत्तूणाई । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સનસ્કુમાર કલ્પના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન સાત સાગરોપમની.