________________
* *
સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ. જેમનું વાત્સલ્યથી છલકતું હૈયું
સુખદ અશુભૂતિ કરાવે છે, છે જેમનું ગુણકીર્તન જિલ્લાહો પરમમાઘુર્યનું
આસ્વાદળ કરાવે છે, જેમના બ્રહ્મચર્યની સુવાસ ધ્રાણેન્દ્રિયો સબંઘથી ભરે છે,
ગળું અનુપમ આતમ સૌંદર્ય હાયનોમાં પવિત્ર અંજળ પૂરે છે, જેમની જીવવીણાલી દિવ્યધ્વલિ
ફર્ણ યુગલો પાવન કરે છે. એવા ઓ દાદા ગુરુદેવ! શું સમર્પણ કરું..? ofથી શક્તિ, હાથી મતિ, નથી કુશળતા, વનથી કંઈ, છતાંય આપણા કૃપાબળે જે અહલુવાદ કર્યો છે, તેને શ્રદ્ધા ભક્તિ ભાવે વિયાવીત બની
સમર્પણ કશોકહું છું કે - આપના ગુણરજાની મંજુષા છે વિશાળ, જન્મ શતાબ્દી વર્ષની યાદ રહે હર સાલ. આપના દિવ્ય કરકમલે સમર્પિત કરતાં, હૈયું બoો છે પ્રતિસ્પલ ખુશખુશાલ.
- સાધ્વી બિન્દુ- સાધ્વી રૂપલ