________________
| વિભાગ-૨: ઉપપાત
| ૧૬૯ |
આ લોકમાં આઠ પૃથ્વી છે. સાત નરક પૃથ્વી અધોલોકમાં છે અને આઠમી ઈષ~ાશ્મારા પૃથ્વી ઊર્ધ્વલોકમાં છે. તે સિદ્ધશિલા નામથી પ્રસિદ્ધ છે. તે સર્વાર્થસિદ્ધ વિમાનથી બાર યોજન ઊંચે છે. તેની લંબાઈ પહોળાઈ વગેરે ભાવાર્થથી સ્પષ્ટ છે. સત્તાવાચ્છત્તાપ - ઉત્તાન એટલે પ્રસરાવેલું અર્થાત્ ખોલેલું છત્ર. દંડ રહિત ખોલેલા અને ઊંધા રાખેલા છત્ર જેવો સિદ્ધશિલાનો આકાર છે. સિદ્ધ શિલાથી સિદ્ધોની અને અલોકની દૂરી સર્વત્ર સમાન છે. તેથી તેનો આકાર ઉપરના ભાગમાં સીધો સપાટ છે અને નીચે ક્રમશઃ કિનારા સુધી ઘટતી ગોળાઈવાળો
સિદ્ધશિલાનો વર્ણ - સિદ્ધશિલા પૃથ્વીરૂપ છે. તેનો વર્ણ– સફેદ સોનું, શંખ, અંતરત્ન અને સફેદ કુંદ પુષ્પની સમાન અત્યંત શ્વેત, સુંદર, કાંતિમય, સ્વાભાવિક નિર્મળ અને સુખદાયક છે. સિદ્ધશિલાના નામ:- સિદ્ધશિલા એ શાશ્વત પૃથ્વી છે. પ્રસ્તુત સૂત્રમાં અને શ્રી સમવાયાંગ સૂત્રમાં તેના બાર પર્યાયવાચી શાશ્વત નામ કહ્યા છે. બંને સૂત્રોમાં કથિત તે બાર નામોમાંથી ચાર-પાંચ નામમાં કંઈક ભિન્નતા જણાય છે. જેમ કેસિદ્ધ શિલાના નામોની તુલના :ક્રમ ઔપપાતિસૂત્રમાં
સમવાયાંગસૂત્રમાં ૧ ઈષત્
ઈષત્ ઈષ~ાભારા
ઈષત્નાભારા તનું તનુતનું
તનુતરા સિદ્ધિ
સિદ્ધિ સિદ્ધાલય
સિદ્ધાલય મુક્તિ
મુક્તિ મુક્તાલય
મુક્તાલય લોકાગ્ર
બ્રહ્મા ૧૦ લોકાગ્ર રૃપિકા
બ્રહ્માવતંસક ૧૧ લોકાગ્ર પ્રતિબોધના
લોક પ્રતિપૂર્ણ ૧૨ સર્વ પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ સુખાવહા લોકાગ્ર- ચૂલિકા. સિદ્ધક્ષેત્ર :- ઈષ~ાશ્મારા પૃથ્વીથી ઉપર દેશોન એક યોજનના આંતરે લોકાત્ત છે. ચાર ગાઉનો એક યોજન થાય છે. તેથી ઈષ~ાશ્મારા પૃથ્વીથી ઉપરના એક યોજનના અંતિમ છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધ ભગવંતો સ્થિત થાય છે. નો િતો? :- ઈષ~ાભારા પૃથ્વી (સિદ્ધશિલા)ના ઉપર તલથી એક યોજન દૂર લોકાત્ત છે. બધી શાશ્વત વસ્તુઓનું પરિમાણ પ્રમાણાંગુલથી મપાય છે પરંતુ અહીં ઈષત્નાભારા પૃથ્વીથી ઉપરના