________________
વિભાગ—૨ : ઉપપાત
જીવો
(૧૬) ગોશાલકના અનુયાયી આજીવિક શ્રમણો
(૧૭) પ્રવચન નિહ્નવ શ્રમણો
(૧૮) શ્રાવક
(૧૯) સંયમ આરાધક શ્રમણો
ઉત્પત્તિ
અચ્યુત દેવલોક
નવમી ત્રૈવેયક
અચ્યુત દેવલોક
મોક્ષ/સર્વાર્થસિદ્ધ
વિમાન
મોક્ષ
સ્થિતિ
૨૨ સાગરો.
૩૧ સાગરો.
૨૨ સાગરો.
સાદિ અનંત
૩૩ સાગરો.
સાદિ અનંત
૧૫૩
આરાધક
કે વિરાધક
વિરાધક
વિરાધક
આરાધક
આરાધક
(૨૦) પ્રમાદાતીત–અપ્રમત્ત શ્રમણો
નોંધ – પ્રસ્તુત પ્રકરણમાં તે તે જીવોની ઉત્કૃષ્ટતમ ગતિ અને સ્થિતિનું નિરૂપણ છે, તેથી જઘન્યમાં યથાયોગ્ય ગતિ અને સ્થિતિ સમજી લેવી જોઈએ અર્થાત્ પરલોકના વિરાધક જઘન્ય ભવનપતિ અને દસ હજારવર્ષની સ્થિતિ તથા પરલોકના આરાધક જઘન્ય પ્રથમ દેવલોક અને બે પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે. શ્રી ભગવતી સૂત્ર અને પ્રજ્ઞાપના સૂત્રમાં દેવત્ત્પત્તિના ૧૪ બોલો સંક્ષિપ્તમાં છે. તેનો જ અહીં ૨૦ બોલોમાં વિસ્તાર છે.
કેવલી સમુદ્ઘાત વિષયક પ્રશ્નોઃ
५९ अणगारे णं भंते ! भावियप्पा केवलिसमुग्धाएणं समोहणित्ता, केवलकप्पं लोयं फुसित्ता णं चिट्ठइ ? हंता चिट्ठा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ભાવિતાત્મા અણગાર કેવલી સમુદ્દાત દ્વારા આત્મપ્રદેશોને દેહથી બહાર કાઢીને શું સમગ્ર લોકને સ્પર્શ કરીને સ્થિત રહે છે ? ઉત્તર- હા, ગૌતમ ! સ્થિત રહે છે.
६० से णू भंते! केवलकप्पे लोए तेहिं णिज्जरापोग्गलेहिं फुडे ? हंता फुडे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! શું તેમના નિર્જરાના પુદ્ગલોથી સમગ્રલોક સ્પષ્ટ(વ્યાપ્ત) થાય છે ? ઉત્તર– હા, ગૌતમ ! સ્પષ્ટ થાય છે.
६१ छउमत्थे णं भंते ! मणुस्से तेसिं णिज्जरापोग्गलाणं किंचि वण्णेणं वण्णं, गंधेणं નષ, લેખ રસ, લેખ ાસ ગાળફ પાસફ ? ગોયમા ! ખો ફળકે સમઢે ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! છદ્મસ્થ– વિશિષ્ટ જ્ઞાનથી રહિત સામાન્યજ્ઞાની મનુષ્યો શું તે નિર્જરા પુદ્ગલોમાં વર્ણને વર્ણરૂપે, ગંધને ગંધરૂપે, રસને રસરૂપે અને સ્પર્શને સ્પર્શરૂપે જાણે છે, દેખે છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી.
६२ सेकेट्टे भंते! एवं वुच्चइ - छउमत्थे णं मणुस्से तेसिं णिज्जरापोग्गलाणं णो િિન વળેળ વળ, યેળ થં, રસેળ રસ, હાસેનું ાસ નાળફ, પાસરૂં ?
गोयमा ! अयं णं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्धंतराए, सव्वखुड्डाए,