________________
| १०२ ।
શ્રી વિવાઈસૂત્ર
जोणियाहिं पल्हवियाहिं ईसीणियाहिं चारुणियाहिंलासियाहिं लउसियाहिं सिंहलीहिंदमिलीहिं आरबीहिं पुलिंदीहिं पक्कणीहिं बहलीहिं मरुंडीहिं सबरीहिं पारसीहिं णाणादेसीहिं विदेसपरिमंडियाहिं इंगियचिंतियपत्थियवियाणियाहिं, सदेसणेवत्थगहियवेसाहिं चेडियाचक्कवालवरिसधर कंचुइज्जमहत्तरवंद-परिक्खित्ताओ अंतेउराओ णिग्गच्छंति,
___णिगच्छित्ता जेणेव पाडियक्कजाणाई, तेणेव उवागच्छंति, उवागच्छित्ता पाडियक्कपाडियक्काई जत्ताभिमुहाई जुत्ताई जाणाई दुरुहंति, दुरुहित्ता णियगपरियालसद्धि संपरिवडाओ चंपाए णयरीए मझमज्झेणं णिग्गच्छति, णिग्गच्छित्ता जेणेव पुण्णभद्दे चेइए, तेणेव उवागच्छंति उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते छत्तादीए तित्थयराइसेसे पासंति, पासित्ता पाडियक्कपाडियक्काइं जाणाई ठवेति, ठवित्ता जाणेहितो पच्चोरुहंति, पच्चोरुहित्ता बहूहिं खुज्जाहिं जावचेडियाचक्कवाल वरिसधस्कंचुइज्जमहत्तरवंद परिक्खित्ताओ जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छंति। तं जहा-सचित्ताणं दव्वाणं विसरणयाए, अचित्ताणंदव्वाणं विउसरएयाए, विणओवणयाएगायलट्ठीए, चक्खुफासे अंजलिपग्गहेणं, मणसो एगत्तीभावकरणेणं समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेति, करेत्ता वदति, णमंसंति, वंदित्ता, णमंसित्ता कूणियरायं पुरओकटु ठिइयाओ चेव सपरिवाराओ अभिमुहाओ विणएणं पंजलिउडाओ पज्जुवासंति । ભાવાર્થ - ત્યાર પછી સુભદ્રા આદિ રાણીઓએ અંતઃપુરમાં સ્નાન કર્યું યાવત સુંદર અલંકારોથી सुशोभित बनी. त्यार पछी (१) १०४ (बी) (२) सिसात-शत नाम अनार्य हेशनी (3) वामन (हगए।) (४) वऽमी (भोटा पेटवाणी) (५) परी-१२ शिनी () पशि-पश शिनी (७) योनि-योन शनी (८) विदेशनी (8) निदेशनी (१०) धोडिन शनी (११) दास शिनी (१२) ईश शिनी (१3) द्रविड हेशनी (१४) सिंडस शनी (१५) अ२५ शिनी (१७) ५सिंह शनी (१७) ५58हेशनी (१८) पास शनी (१९) भुरुन्हे शनी (२०) श५२ शनी (२१) પારસ દેશની. તે પોત પોતાના દેશની વેશભૂષા પ્રમાણે સજ્જ થયેલી, વ્યક્તિના ભાવને સંકેત અને ચેષ્ટા માત્રથી થોડામાં ઘણું સમજનારી, પોતપોતાના દેશના રીત-રીવાજ અનુરૂપ વસ્ત્ર આદિ ધારણ કરેલી, ઘણા દેશ, વિદેશની દાસીઓના સમૂહથી વીંટળાયેલી તથા વર્ષધરો-નપુંસકો, કંચુકીઓ–અંતઃપુરની રક્ષા કરનારા, પહેરદારો તથા અંતઃપુરના પ્રામાણિક રક્ષા અધિકારીઓથી ઘેરાયેલી બધી જ રાણીઓ અંતઃપુરમાંથી બહાર નીકળી.
અંતઃપુરમાંથી નીકળીને સુભદ્રા આદિ રાણીઓ પોતાના માટે અલગ અલગ ઊભા રાખેલા વાહનો પાસે આવી અને યાત્રાને યોગ્ય, શ્રેષ્ઠ બળદો જોડેલા વાહનોમાં બેઠી. પોતપોતાના દાસ, દાસીઓથી ઘેરાયેલી તે બધી રાણીઓએ ચંપાનગરીની મધ્યમાંથી નીકળીને પૂર્ણભદ્ર ચૈત્ય સમીપે આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની નજીક પહોંચી અને તીર્થકરોના છત્ર આદિ અતિશયોને દેખાતાં જ તેઓએ પોત પોતાના રથોને રોક્યા. રથોમાંથી નીચે ઊતરીને કુબ્બા આદિ દેશ-વિદેશની દાસીઓ, વર્ષધર-નપુંસકો તથા કંકી પુરુષો તથા અંતઃપુરના રક્ષક પુરુષો સાથે તે રાણીઓ પાંચ પ્રકારના અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીર