________________
૨૦૦
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
બંધનમાં બંધાયેલો સાધુ તે બંધનથી છૂટવા માટે પ્રયત્ન કરે તોપણ તે છૂટી શકતો નથી.
१०
अह सेऽणुतप्पइ पच्छा, भोच्चा पायसं व विसमिस्सं । एवं विवेगमायाए, संवासो ण विकप्पइ दविए ॥
=
શબ્દાર્થ:- અહ - સ્ત્રીના વશમાં થયા પછી, તે = તે સાધુ, પછા અણુતખરૂં = પાછળથી પશ્ચાત્તાપ કરે છે, વિભિલ્લું = જેવી રીતે વિષ મિશ્રિત, પાયલૢ = ખીર, મો—ા = ભોગવ્યા પછી મનુષ્ય પશ્ચાત્તાપ કરે, વિવેગમાયા = વિવેકને ગ્રહણ કરીને, વિણ્ = સંયમી સાધુએ, સંવાલો સ્ત્રીઓ સાથે એક સ્થાનમાં રહેવું, ૫ વિષ્વક્ = કલ્પનીય નથી.
ભાવાર્થ :- જેવી રીતે વિષમિશ્રિત ખીર ભોગવ્યા પછી મનુષ્ય પશ્ચાત્તાપ કરે છે તેવી જ રીતે સ્ત્રીને વશ થયા પછી તે સાધુ પશ્ચાત્તાપ કરે છે. તેથી મુક્તિગમન યોગ્ય સંયમી સાધુએ સ્ત્રીઓ સાથે સંવાસ, એક સ્થાનમાં નિવાસ અથવા સહવાસ—સંસર્ગ કરવો ઉચિત નથી.
११
શબ્દાર્થ :-વિપલિાં ૫ ટન ખન્ના = વિષથી લિપ્ત કંટકની જેમ જાણીને, ફી વાર્= સાધુ સ્ત્રીને વર્જિત કરે, વલવત્ત↑ = સ્ત્રીના વશમાં રહેનારા જે પુરુષ, ઓર્ બ્રુષિ = ગૃહસ્થના ઘરમાં જઈને એકલો આયાQ = ધર્મનું કથન કરે, ખ છે વિ öિથે - તે પણ નિગ્રંથ નથી.
=
तम्हा उ वज्जए इत्थी, विसलित्तं व कंटगं णच्चा । ओए कुलाणि वसवत्ती, आघाए ण से वि णिग्गंथे ॥
ભાવાર્થ :– સ્ત્રીઓને વિષલિપ્ત કાંટા જેવી સમજીને સાધુ સ્ત્રી સંસર્ગથી દૂર રહે. સ્ત્રી વશવર્તી સાધક ગૃહસ્થોના ઘરોમાં એકલો જઈને એકલી સ્ત્રી સાથે ધર્મકથા કરે તો તે "નિગ્રંથ" નથી.
Jain Education International
| १२ जेएयं छं अणुगिद्धा, अण्णयरा हु ते कुसीलाणं । सुतवस्सिए वि से भिक्खू, णो विहरे सह णमित्थी ॥
=
=
શબ્દાર્થ:- Ë - આ સ્ત્રી સંસર્ગરૂપી, ૩૭ = નિંદનીય કર્મમાં, અનુભિજ્ઞા = આસક્ત છે, જુલીતાળ = કુશીલોમાંથી, મળયા = કોઈ એક છે, જે મિવલ્લૂ - તે સાધુ ભલે, સુતવસ્લિવિ ઉત્તમતપસ્વી હોય તોપણ, મિત્હીસુ સહ = સમાધિની શત્રુ એવી સ્ત્રીઓ સાથે, જો વિહરે = વિહાર ન કરે. ભાવાર્થ :- જે સાધક આ સ્ત્રી સંસર્ગરૂપી નિંદનીય કર્મમાં અત્યંત આસક્ત છે, તે કુશીલો (પાર્શ્વસ્થ, અવસન્ન આદિ ચારિત્રભ્રષ્ટો)માંથી કોઈ એક છે અર્થાત્ તે એક પ્રકારનો કુશીલ જ છે. સાધુ ભલે ઉત્તમ તપસ્વી હોય તોપણ સ્ત્રીઓની સાથે વિહાર ન કરે, સાથે ન રહે.
१३
अवि धूयराहिं सुण्हाहिं, धाईहिं अदुव दासीहिं । महतीहिं वा कुमारीहिं, संथवं से ण कुज्जा अणगारे ॥
For Private Personal Use Only
www.jainelibrary.org