________________
અધ્યયન-૧૫
_.
| उ१५ ।
उत्तरखत्तियकुंडपुरसण्णिवेसस्स मज्झमज्झेणं णिग्गच्छइ, णिगच्छित्ता जेणेव णायसंडे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ईसि रयणिप्पमाणं अच्छुप्पेणं भूमिभागेणं सणियं सणियं चंदप्पभं सिवियं सहस्सवाहिणिं ठवेइ, सणियं-सणियं चंदप्पभाओ सिबियाओ सहस्सवाहिणीओ पच्चोयरइ, पच्चोयरित्ता सणियं सणियं पुरत्थाभिमुहे सीहासणे णिसीयइ, आभरणालंकारं ओमुयइ । तओ णं वेसमणे देवे जण्णुपायपडिए समणस्स भगवओ महावीरस्स हंसलक्खणेणं पडेणं आभरणालंकार पडिच्छइ ।
तओ णं समणे भगवं महावीरे दाहिणेणं दाहिणं, वामेणं वामं पंचमुट्ठियं लोयं करेइ । तओ णं सक्के देविंदे देवराया समणस्स भगवओ महावीरस्स जण्णुव्वायपडिए वइरामएणं थालेणं केसाई पडिच्छइ, पडिच्छित्ता अणुजाणेसि भंते ! त्ति कटु, खीरोयं सायरं साहरइ । तओ णं समणे भगवं महावीरे दाहिणेणं दाहिणं वामेणं वामं पंचमुट्ठियं लोयं करेत्ता सिद्धाणं णमोक्कारं करेइ, करेत्ता सव्वं मे अकरणिज्जं पावकम्मं ति कटु सामाइयं चरित्तं पडिवज्जइ, सामाइयं चरित्तं पडिवज्जेत्ता देवपरिसं च मणुयपरिसं च आलिक्खचित्तभूयमिव ठवेइ । शार्थ :- पाईणगामिणीए छायाए छाया पूर्व हिशामांढणी २डी ती त्यारे वियत्ताए पोरसीए = पी ड२ ५ थ६४वा ५२ छटेणं भत्तेणं = ७४ 64वासथी युत अपाणएणं = निसा एगं साडगमायाए = उजवष्य वस्त्र वन समणिज्जमाणे = सन्मानित थतां ईसिरयणिप्पमाणं =
ओछुडाथ प्रभाए। अच्छुप्पेणं = Gथी भूमिभागेणं = (भूमि 6५२ जण्णुपायपडिए = धूzed टेवीने हंसलक्खणेणं पडेणं = डंस समान अने डंसनाथिलथी युति वस्त्रथी पडिच्छइ = ग्रड युं खीरोयं सागरं साहरइ = क्षीर समुद्रमा प्रवाहितया सिद्धाणं णमोक्कारं करेइ = सिद्धाने नमस्कार या सव्वं मे = सर्व प्रारथी भने अकरणिज्जं पावकम्म = पापा २४ीय छ अर्थात् दुसर्व पापोनो त्याछु ति कटु = अमहीने सामाइयं चरित्तं पडिवज्जइ = सामायि यारित्रने डा अयु आलिक्खचित्तभूयमिव ठवेइ = (भीत 6५२ सालेणेदाथित्रनी हेम स्थिरथई ગઈ અર્થાત્ પરિષદ ચિત્રવત્ સ્તબ્ધ થઈ ગઈ. ભાવાર્થ :- કાલે અને તે સમયે હેમંત ઋતુના પ્રથમ માગસર માસના, પ્રથમ વદ પક્ષમાં અર્થાત્ માગસર વદ દશમ તિથિના સુવ્રત નામના દિવસે, વિજય મુહૂર્તમાં, હસ્તોત્તર નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થયો અને છાયા પૂર્વદિશામાં ઢળી રહી હતી ત્યારે સૂર્ય પશ્ચિમમાં જઈ રહ્યો હતો ત્યારે), બીજો પ્રહર પૂર્ણ થઈ ગયા પછી ચોવિહારા છઠની તપશ્ચર્યા સહિત, એક માત્ર દેવદૂષ્ય વસ્ત્રને લઈ ભગવાન મહાવીર સ્વામી ચંદ્રપ્રભા નામની સહસવાહિની શિબિકામાં બિરાજમાન થયા હતા. દેવો, મનુષ્યો અને અસુરો સાથે મળીને તે શિબિકાનું વહન કરતાં-કરતાં ક્ષત્રિયકુડપુર સંનિવેશની મધ્યમાંથી પસાર થઈને જ્ઞાતખંડ નામના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પહોંચીને દેવોએ જમીનથી કિંચિત્ જૂન એક હાથ ઊંચે ચંદ્રપ્રભા શિબિકાને સ્થિર કરી. ભગવાન તે શિબિકામાંથી ધીરે ધીરે નીચે ઉતરીને, સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બિરાજમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org