________________
| અધ્યયન-૬ઃ ઉદ્દેશક-૨
[ ૨૨૭ ]
वा, एवं बहिया वियारभूमिं वा विहारभूमिं वा; गामाणुगामं वा दूइज्जेज्जा; तिव्वदेसियादि जहा बिइयाए वत्थेसणाए णवरं एत्थ पडिग्गहं । ભાવાર્થ :- સંયમશીલ સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશ કરે અથવા નીકળે ત્યારે પોતાના પાત્રને સાથે લઈને જાય અને પાત્ર સાથે લઈને ઉપાશ્રયમાંથી નીકળે. તે જ રીતે પોતાના પાત્ર લઈને ચંડિલ ભૂમિ અને સ્વાધ્યાય ભૂમિમાં જાય અથવા પાત્ર સાથે લઈ ગ્રામાનુગ્રામ વિહાર કરે. રસ્તામાં ઓછોવત્તો વરસાદ વરસતો હોય યાવત તિરછા ત્રસ જીવો ઊડી રહ્યા હોય ઇત્યાદિ સર્વ કથન વઐષણાના બીજા ઉદ્દેશક અનુસાર જાણવું જોઈએ, વિશેષતા છે કે ત્યાં વસ્ત્રો સંબંધી કથન છે તેના સ્થાને અહીં પાત્ર સંબંધી સર્વ કથન કરવું. ઉપસંહાર:
५ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वद्वेहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ પાત્રષણાનો વિવેક જ સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતા સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે.
અધ્યયન-દોર સંપૂર્ણ
છછું અધ્યયન સંપૂર્ણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org