________________
૨૯૮ ]
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વેળા-દુત્તા :- ઘણી પ્રતોમાં રદુવેના શબ્દ પછી રવેત્તા શબ્દ મળે છે. તે સમજણના અભાવે વધી ગયેલો શબ્દ છે. તેના કારણે મૂળપાઠમાં વિભિન્નતા મળે છે. રિકવેળા શબ્દ પછી પરિક્વેત્તા શબ્દ આવી શકે છે પરંતુ અહીં પરિક્વેઝ શબ્દ પછી યુવા શબ્દ આવ્યો છે. તેના કારણે પરિક્વેત્તા શબ્દ આવી શકે નહીં. માટે આ સૂત્રના મૂળપાઠમાં એક જ શબ્દ પરિક્વેઝ સ્વીકાર્યો છે. પરિક્વેત્તા શબ્દ રાખવાથી આ ઉદ્દેશકમાં આ વસ્ત્ર સંબંધી પાઠના મૂળપાઠ અને તેના અર્થમાં કેટલીય મુશ્કેલી કે મૂંઝવણ ઊભી થાય છે. જે વિવિધ સંસ્કરણોને જોતાં અનુભવાય છે.
આ અધ્યયનના ચોથા પાંચમા અને છઠ્ઠા ત્રણ ઉદ્દેશકમાં ત્રણ, બે અને એક ચાદર સંબંધી અભિગ્રહનું વર્ણન છે. ત્રણેમાં એક સરખું વર્ણન છે. ત્યાં પરિદૃવત્તા પછી પણ ત્રણ, બે અને એક પછેડી રહેવાનો પાઠ આવે છે અને પરિzવેત્તા પછી ત્રણે ઉદ્દેશકમાં મક્વા શબ્દ આવે છે જે પરિક્વેત્તા શબ્દ પછી આવવો ઉપયુક્ત નથી, તેથી સ્પષ્ટ થાય છે કે પરિવેત્તા વિનાનો પાઠ બરોબર છે. બ્રહ્મચર્યની અસમાધિમાં હાનસ મરણ :| ३ जस्स णं भिक्खुस्स एवं भवइ पुट्ठो खलु अहमंसि, णालमहमंसि सीयफासं अहियासित्तए, से वसुमं सव्वसमण्णागयपण्णाणेणं अप्पाणेणं केइ अकरणयाए आउट्टे ।
तवस्सिणो हु तं सेयं जमेगे विहमाइए । तत्थावि तस्स कालपरियाए । से वि तत्थ वियंतिकारए । इच्चेयं विमोहायतणं हियं सुहं खमं णिस्सेसं आणुगामियं । ति बेमि ।
વડલ્થો ૩દ્દેશો સમરો || શબ્દાર્થ :- નળ = જે, = સાધુને, પર્વ - આવો વિચાર, મવડું = થાય છે, પુટ્ટો ' = દુઃખોથી ઘેરાઈ ગયો છું, રહા = ખરેખર, મર્દ = હું, અત્ત = સમર્થ, ન લિ = નથી,
- કાવાસા = સહન કરવામાં, તે = , ચારિત્રવાન સાધુ, સવ્વસમMITTયTUM અખાને = સર્વપ્રકારે જ્ઞાન સંપન્ન આત્માર્થી, વોટ્ટ = કોઈ દ્વારા, અ થાણ આડટ્ટ= અકરણીય માટે પ્રેરિત કરવા પર, ઉપસર્ગ કરવા પર, તવસિખો = તે તપસ્વી સાધુને માટે, દુ= નિશ્ચયથી, તે તેવું = આ રીતે કરવું જ શ્રેષ્ઠ છે, ન = કે, નેત્ર કોઈ એક, તે સાધુ, નિમારૂપ = વૈહાનસ મરણનો સ્વીકાર કરે, ગળે ફાંસો ખાઈને મરે, તત્થાવર તે મરણ પણ, તજ્ઞ = તેના માટે, વાનપરિયા = કાળની જ પર્યાય છે, તે નિ = મરનાર તે, તત્થ = તે મરણથી, વિયેતિ®IR = કર્મોનો અંત કરનાર છે, રૂદ્દેયં = આ મરણ પણ, વિનોદચત = મોહ રહિત પુરુષનો આશ્રય છે, હિય = હિતકારક, સુદં = સુખકારક, ઉમંગ સમર્થ, યોગ્ય, ખિસે મોક્ષપ્રદાતા, કર્મક્ષયનું કારણ, કલ્યાણકારી, આજુનિયે = પરલોકગામી, શુભ ફળદાયી, પુણ્યનું ફળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org