SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૮ ] શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ બંધના અર્થમાં વપરાયો છે તેથી આ સૂત્રનું તાત્પર્ય એ છે કે જે પાપકર્મોથી પૂર્ણ રૂપે નિવૃત્ત થઇ જાય છે, અલગ રહે છે, ત્રણ કરણ ત્રણયોગથી સાવધ આચરણ કરતા નથી, પૂર્ણ સંવત્ત રહે છે તે અકર્મક-કર્મરહિત, અલ્પકર્મી કહેવાય છે, તે હળુકર્મી જીવ કર્મોથી મુક્ત થાય છે. નો હિસંગલિmશિ :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) સંજ્વલન અર્થાત્ કષાય કરે નહિ અને પ્રતિ સંજ્વલન એટલે કે ક્રોધ કરનારની સામે પણ ક્રોધ કરે નહીં. (૨) આત્માને કષાયાગ્નિથી સંજ્વલિત કરે નહીં અને પ્રતિ' ઉપસર્ગ સાથે આવવાથી અર્થ થાય કે વારંવાર કષાયાગ્નિથી આત્માને પ્રજ્વલિત કરે નહીં, બાળે નહીં અર્થાત્ કષાયથી આત્મગુણોનો નાશ કરે નહીં. | | અધ્યયન-૪/૩ સંપૂર્ણ II 909090 ચોથું અધ્યયન : ચોથો ઉદ્દેશક 9000 વિવિધ તપારાધના :| १ आवीलए पवीलए णिप्पीलए जहित्ता पुव्वसंजोगं हिच्चा उवसमं । तम्हा अविमणे वीरे सारए समिए सहिए सया जए । दुरणुचरो मग्गो वीराणं अणियट्ट- गामीणं । विगिंच मंस-सोणियं । एस पुरिसे दविए वीरे आयाणिज्जे वियाहिए जे धुणाइ समुस्सय वसित्ता बभचेरसि ।। શબ્દાર્થ – આવીનE = તપશ્ચર્યાથી દેહનું દમન કરે, પીડિત કરે, કૃશ કરે, પવીત = વિશેષ દેહ દમન કરે, વિશેષ પીડિત કરે, ખીલ = સંપૂર્ણ રીતે દેહદમન કરે, શરીરને પીડિત કરે, નહિત પુથ્વસનો = પૂર્વસંયોગોને છોડીને, ૩વસને વિશ્વ = ઉપશમને પ્રાપ્ત કરી, સંયમ ધારણ કરી, તસ્ફા = તેથી, વિમો = સ્વસ્થચિત્ત, વિષય-કષાયથી મુક્ત ચિત્ત, અનુગ ચિત્ત, સારા = સંયમ પાલનમાં લીન, સમિણ = સમિતિ યુક્ત, સદિશ = જ્ઞાન યુક્ત, નE = યત્ના કરે, ૩૨yવરોનું આચરણ કરવું કઠિન છે, મળો = વીરોનો માર્ગ, ળિયકારીખ = મોક્ષગામી, મણિવિવિ- માંસ અને લોહીને સૂકવી દે, ઓછા કરે, વિ= સંયમવાન, આયોગને = અનુકરણીય, મોક્ષાર્થી, નિયદિપ= કહેવાયા છે, ધુણા કૃશ કરે છે, સમુય કર્મ સમૂહને, શરીરને, વંશવેતિ વાસા = બ્રહ્મચર્યમાં નિવાસ કરતાં, સંયમમાં રહીને. ભાવાર્થ :- મુનિ પૂર્વસંયોગોનો ત્યાગ કરી, સંયમનો સ્વીકાર કરીને તપ દ્વારા શરીરને પીડિત કરે, વિશેષ પીડિત કરે અને પછી સંપૂર્ણ રીતે પીડિત કરે. આ રીતે તપનું આચરણ કરનાર મુનિ સદા અવિમાન-સ્વસ્થ ચિત્ત રહે. તપ કરતાં પણ કયારેય ખેદ ખિન્ન ન થાય, પ્રસન્ન રહે, આત્મભાવમાં સદા લીન રહે, સ્વમાં રમણ કરે, પાંચ સમિતિથી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy