________________
| લોક વિજય અધ્ય-૨, ૩ : ૩.
તરી શકતા નથી. તે પ્રમાણે અતીરંગમ અને અપારંગમનો અર્થ સમજવો. તે પ્રાણીઓ સંયમ પ્રાપ્તિનો સંયોગ પ્રાપ્ત થતા તેને સ્વીકારતા નથી પરંતુ અસત્ માર્ગમાં સ્થિર રહે છે. (૨) જે સાધકો સંયમને પ્રાપ્ત કરીને તેમાં સ્થિર રહેતા નથી પરંતુ સંયમ વિપરીત સંયોગોમાં ફસાઈને સંયમથી વ્યુત થઈ જાય છે, તે સાધકો સંસાર પ્રવાહને તર્યા નથી અને એવી પરિણતિના કારણે તરી શકતા પણ નથી તેમજ તીરને પ્રાપ્ત થયા નથી અને થઈ શકતા પણ નથી. સંસારને પાર પામ્યા નથી અને પાર પામી શકશે પણ નહીં.
આ બંને પ્રકારના અર્થનો સંકેત વ્યાખ્યાકારે પણ કરેલ છે. તાત્પર્ય એ છે કે પહેલાં અર્થમાં પૂર્વ સૂત્ર સાથે સંબંધ કરી અર્થ ઘટિત કરેલ છે અને બીજા અર્થમાં પૂર્વ સૂત્ર સાથે સંબંધ ન જોડતાં સૂત્રનો અન્વય કરી અર્થ ઘટિત કર્યો છે. સાયન્કિ આલા :- આ વાક્યના બે અર્થ છે (૧) સંયમ ગ્રહણનો અવસર પ્રાપ્ત કરીને પણ તે સંયમ માર્ગમાં ઉપસ્થિત થતા નથી અર્થાતુ સંયમ સ્વીકારતા નથી. (૨) સંયમ સ્વીકારી લે તો પણ તેમાં સ્થિરતાથી રહેતા નથી. ગયum :- (અક્ષેત્રજ્ઞ) અજ્ઞાની છે, મૂઢ છે તે અસત્ય માર્ગનો આધાર લઈ, તે સ્થાન (સંસાર)માં રહે છે. ગણેયળો સહિ તે Éિ વેવ સંસાના વિદુ-ચૂર્ણિ. બોધની પાત્રતા :| ७ उद्देसो पासगस्स पत्थि । बाले पुण णिहे कामसमणुण्णे असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवर्ल्ड अणुपरियट्टइ । त्ति बेमि ।
છે તો ઉદ્દેતો સમરો ! શબ્દાર્થ :- = નિર્દેશ, ઉદ્દેશ્ય, ઉપદેશ, પાસ સ = પ્રબુદ્ધ જ્ઞાનવાન માટે, પુખ = અને, frદ = રાગદ્વેષથી મોહિત અને કષાયોથી પીડિત, મમU = કામભોગોમાં તન્મય. અભિયકુણે = અનુપશાંત દુઃખી, કુવી = શારીરિક, માનસિક દુઃખોથી પીડિત, દુહાઇવ = દુઃખોના જ, ભાવ= ચક્રમાં, અનુપરિયડ = પરિભ્રમણ કરતો રહે છે. ભાવાર્થ :- પૂર્વ સૂત્રોક્ત અતીરંગમ વગેરે સર્વ નિર્દેશ કે ઉપદેશ પ્રબુદ્ધ પુરુષો માટે નથી પરંતુ અજ્ઞાની કે અખેદજ્ઞ સાધકો માટે છે. તે રાગ યુક્ત અને વિષય ભોગોમાં આસક્ત હોય છે તેથી તેનાં દુઃખ ઉપશાંત થતાં નથી, એવાં દુઃખી પ્રાણી દુઃખોનાં ચક્રમાં જ પરિભ્રમણ કરતા રહે છે. – એમ ભગવાને કહ્યું છે.
| ત્રીજે ઉદ્દેશક સમાપ્ત વિવેચન :
પાસ - જ્ઞાનીઓ માટે, પ્રબુદ્ધ પુરુષો માટે, સમ્યગુદૃષ્ટાઓ માટે, આત્મદષ્ટાઓ માટે, વિવેકદષ્ટિ રાખનારાઓ માટે અથવા સંયમનો સ્વયં ખ્યાલ રાખનારાઓ માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org