________________
| ५४ ।
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
અપરિગ્રહી બનીને પણ શાંતિપૂર્વક જીવન પસાર કરે છે. સામાન્ય જનની દષ્ટિમાં સંયમ એ આશ્ચર્યપૂર્વકની જીવનયાત્રા હોવાથી તેને 'અહો વિહાર' કહેલ છે.
રોગોત્પત્તિ સમયે અશરણતા :| ४ उवाईयसेसेण वा सण्णिहिसण्णिचयो कज्जइ इहमेगेसिं असंजयाणं (माणवाण) भोयणाए । तओ से एगया रोगसमुप्पाया समुप्पज्जति ।।
__ जेहिं वा सद्धिं संवसइ ते वा णं एगया णियगा तं पुट्विं परिहरंति, सो वा ते णियगे पच्छा परिहरेज्जा ।
णालं ते तव ताणाए वा सरणाए वा, तुमपि तेसिं णालं ताणाए वा सरणाए वा । शार्थ :- उवाईयसेसेण = 64भोग पछी अवशेष धनने, सण्णिहिसण्णिचओ = मंत्रित शने संग्रह, कज्जइ = ४२ छ, इह = मा संसारभां, एगेसिं = 2813, असंजयाणं = असंयत, माणवाणं = मनुष्यो भाटे, भोयणाए = 64योग भाटे, ततो = धनोपार्डन या पछी, से = ते पुरुषमा शरीरमां, रोगसमुप्पाया समुप्पजंति = रोगोत्पत्ति थ य छ, परिहरंति = छोडी हे
ભાવાર્થ :- કેટલીક વ્યક્તિઓ પોતે ઉપભોગ કર્યા પછી અવશેષ ધન, અસંયત એવા પોતાના પારિવારિક સ્વજનોના ઉપભોગ માટે એકત્રિત કરે છે. આવી સંપન્ન વ્યક્તિઓને પણ ક્યારેક શરીરમાં રોગોત્પત્તિ થઈ જાય છે. ત્યારે તે જે સ્વજન-સ્નેહીઓની સાથે રહે છે તે જ સ્નેહીઓ તેને રોગ આદિના કારણે ઘણા કરીને પહેલાં છોડી દે છે, પછી તે પણ પોતાના સ્વજન સ્નેહીઓને નિરાશ થઈને છોડી દે છે, માટે શાસ્ત્રકાર કહે છે- હે જીવ! તેઓ તારું રક્ષણ કરવામાં કે તને શરણ દેવામાં સમર્થ નથી અને તું પણ તેમનું રક્ષણ કરવામાં કે શરણ દેવામાં સમર્થ થઈ શકતો નથી.
मात्मति :| ५ जाणित्तु दुक्खं पत्तेयं सायं । अणभिक्कंतं च खलु वयं संपेहाए खणं जाणाहि पडिए ।
जाव सोयपण्णाणा अपरिहीणा, जाव णेत्तपण्णाणा अपरिहीणा, जाव घाणपण्णाणा अपरिहीणा जाव जीहपण्णाणा अपरिहीणा जाव फासपण्णाणा अपरिहीणा, इच्चेतेहिं विरूवरूवेहिं पण्णाणे हिं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org