________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આજના પુણ્યકર્મો ભાવિ સુખ સ'પત્તિના પ્રણેતા છે.
o
જ્યાં કાઈ આશા રહેતી નથી, માત્ર નિવેદ છે તે ધર્મ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યાં મત્રીના અભાવ હોય ત્યાં ધર્મ રક્ષણ નથી આપતા.
.
પ્રાણીમાત્ર સાથેની મૈત્રી જ ધર્મ છે.
.
ક્રુતિમાં જતા જીવને રોકી સદૃતિમાં મોકલે તે ધ.
જીવનથી મૃત્યુ સુધીના સપૂર્ણ પરિચય ધર્મતત્ત્વની વ્યાખ્યાથી મળશે, બીજે કાંય નહીં મળે,
.
ધર્મ કોઈ સ`પ્રદાય કે વાડામાં નહીં મળે, પરંતુ ધ આત્માની શુદ્ધતામાંથી પ્રાપ્ત થશે, અતઃકરણની શુદ્ધતાપવિત્રતા હશે ત્યાં ધર્મના વાસ હશે.
ઇચ્છાને રાકવી તે જ સચમ છે, ઇચ્છાને આધીન ન થવું તે જ તપ છે.
.
[ ૫ ]
For Private And Personal Use Only