________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર એક મહારોગ છે. મેક્ષ તેને ઉપાય છે. સ્વાસ્થ છે.
સંસારના દરેક કાર્ય પ્રત્યે અરુચિ, ઘણા અને નારાજગી જ વૈરાગ્ય છે.
ગુરૂજન તરફના વિનય અને તેમના બહુમાનથી જ વિદ્યા પ્રાપ્ત થાય છે.
સાચા ભક્ત માટે આ સંસારમાં પરમાત્માથી અન્ય કઈ અધિક નથી હોતું.
જેમ સમુદ્રમાં ભરતી પછી ઓટ આવે જ છે તેમ જીવનમાં સુખ પછી દુઃખ ન આવે એવું ક્યારેય બનતું નથી.
ધર્મના પવિત્ર અનુષ્ઠાનથી જ આત્માની શુદ્ધિ થાય છે.
[૩૨]
For Private And Personal Use Only