________________
Shri Mahavir Jain Aradhana Kendra
પંડિતજી કરવું પડે ?
૩૪
જીવન વિકાસનાં વીસ સોપાન
છું ? હું બ્રાહ્મણ પંડિત છું, ગંગાસ્નાન કરીને આવ્યો છું. તારા સ્પર્શે હું અપવિત્ર થઈ ગયો. હવે મારે પુનઃ સ્નાન કરવું પડશે’’
હરિજન
પંડિતજી, મારે પણ ગંગા સ્નાન કરવું પડશે. (શાંતિથી
બોલ્યો)
ક્રોધાવેશમાં જ હતા, પૂછ્યું તારે શા માટે ગંગાસ્નાન
હિરજન માફ કરજો આપ તો પંડિત છો, જાણો છો કે શાસ્ત્રમાં લખ્યું છે કે ક્રોધ મહાચાંડાલ છે, અને તેથી ક્રોધ કરનાર પણ મહાચાંડાલ હોય છે. આપે મારા પર ક્રોધ કર્યો તેથી આપ મહાચાંડાલ થયા અને તમારા સ્પર્શથી મારું શરીર અપવિત્ર બન્યું છે તેથી મારે પણ ગંગાસ્નાન કરીને પવિત્ર થવું પડશે. ચાલો બંને સાથે પવિત્ર થઈએ.
-
www.kobatirth.org
–
પંડિતજી વિચારવાન હતા. પોતાની ભૂલ સમજી ગયા અને તે હિરજનનો ઉપકાર માની નત મસ્તકે વિદાય થયા.
ક્ષત્રિય પાસે જ રહે.
ક્રોધનું મારણ ઉપશમભાવ છે.
J
उवसमेण हणे कोहं
મહાત્મા બુદ્ધને એકવાર એક ક્ષત્રિય મળવા આવ્યો. તેણે તેમને ખૂબ ગાળોનું પ્રદાન કર્યું. બુદ્ધ તો ત્યારે પણ અત્યંત શાંત રહ્યા તે ક્ષત્રિય છેવટે થાક્યો અને શાંત પડ્યો, તેણે માહાત્માને પૂછ્યું કે આટલી ગાળો દેવા છતાં તમે કેમ શાંત રહ્યા ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્મા
ભાઈ ધાર કે તું કદાચ કોઈ વસ્તુની ભેટ લઈને આવ્યો હોત અને જો મેં લીધી ન હોત તો તે વસ્તુ કોની પાસે રહે ?
જો તમે તેનો સ્વીકાર જ ન કરો તો તે વસ્તુ મારી
-
મહાત્મા તે પ્રકારે તેં મને ગાળો આપી પણ મેં તેનો સ્વીકાર કર્યો નથી, પછી શા માટે તેની અસર મારા પર થાય ? નીતિકારોએ કહ્યું છે કે, अतृणे पतितो वन्हि, स्वयंमेवोपशाम्यति !
ઘાસરહિત ભૂમિ પર અગ્નિ સ્વયં શાંત થાય છે. તમે વિચાર કરો કે તમે તે જ ગુસ્સામાં કોઈને ફોન જોડ્યો, સામેથી જવાબ મળ્યો કે ‘નંબર ખોટો છે' તો તમારો ગુસ્સો શાંત થઈ જશે. જો ગુસ્સાને સામેથી જવાબ મળતો નથી તો તે શાંત થઈ જાય છેઃ
મહાત્મા ભર્તુહરિને જ્યારે કોઈ અપમાનિત કરી ગાળો આપતા ત્યારે
For Private And Personal Use Only