________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મસ્તફકીરીનો આહ્લેક સંભળાય છે, તો ક્યાંક અનેકાંત દૃષ્ટિમાંથી એકતા પ્રગટે છે. એ નમ્રતા, એ આદર, એ દાક્ષિણ્ય અને એ ક્ષમાશીલતા, એ દિલની દિલાવરી અનોખી છે. એમણે ઝેર પીને અમૃત આપ્યું. એમના ગુણોને જોતાં આપોઆપ એમ કહેવાઇ જાય,
‘એ એકમાં અનેક હતા, અનેકમાં એ એક હતા.'
૯૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only