________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાભાવિક રીતે પ્રગટ થાય છે એ જગતની રચનામાં અને વ્યવહારની પરિસ્થતિમાં ઘણું પરિવર્તન સર્જે છે. આચાર્યશ્રીના જીવનમાંથી આવા અનેક પ્રસંગો સાંપડે છે. અહીં તો માત્ર આત્મબળનાં ઓસનો પરિચય સાંપડે તેટલા પ્રમાણભૂત પ્રસંગો જ આલેખ્યા છે.
૧૩૧
For Private And Personal Use Only