________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર શાસ્ત્રવિશારદ પરમ ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચરણારવિદમાં
સમર્પણ ગનિષ્ઠ અધ્યાત્મના, જ્ઞાનદિવાકર રૂપ;
બુદ્ધિસાગર એક છો, શાસ્ત્રવિશારદ ભૂપ. ૧ ગશાસ્ત્ર અનુભવતણે, સુખસાગર સુખકાર;
વેગ સૂત્રના મર્મને, સ્પષ્ટ અર્થ વિસ્તાર. ૨ અલ્પમતિ હું શું કરું? હૃદયે ધરી વિવેક,
ગ્રંથ ગુરૂચરણે ધરી, પૂર્ણ કરૂં મુજ ટેક. ૩ ગુરુવર ચરણે ગ્રંથ આ, અર્પે જે ધરી પ્રેમ,
ઋદ્ધિસાગર શિષ્ય શુભ, ચાહે ગુરૂની રહેમ ૪ મંગલ હૈ ભવિજનતણું મંગલ શાસનદેવ; મંગલ જિનવાણુ સદા, મંગલ જિનવર સેવે. ૫
આપને ચરણસરાજસેવી
દિસાગર
-
*
-
-
-
-
:
-
-
For Private And Personal Use Only