________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૧૪
સૂત્રક્રમ પૃષ્ણક્રમ
વિષયક્રમ . ૨૨૦ સંસ્કારને ઊહાપોહ એકાગ્ર ભાવે કરતાં
જાતિસ્મૃતિ–પૂર્વભવનું જ્ઞાન થાય, ૩–૧૯ ૨૨૧ ચિત્ત ઉપર સંયમ કરવાથી ઈદ્રિ
નિગ્રહ કરનારને ક્ષયોપશમભાવે પરિ
ચિતનું જ્ઞાન થાય છે તેની વિચારણું ૩–૨૦ ૨૨૧-૨૨૨ જે વિષય હાલ પ્રત્યક્ષ છે છતાં તેનું
જ્ઞાન પરાવલંબી કહેવાય છે. ૩-૨૧ ૨૨૨ કાયા ઉપર સંયમ-ધ્યાન કરવાથી
અંતરધ્યાનની લબ્ધિ પ્રગટે છે. ૩-૨૨ ૨૨૩–૨૨૪ સંયમ યોગના બળથી સ્વ તથા પરના
આયુષ્યનું જ્ઞાન થાય છે. ૨-૨૩ ૨૨૫ મૈત્રી આદિ ભાવના ઉપર સંયમ થવાથી
કાયા, મન તથા વચનબળ વધે છે અને
સર્વ પ્રાણીઓ વશ થાય છે. ૩-૨૪ ૨૨૫ હસ્તિ આદિના બળ પર સંયમ કરવાથી
તેથી અધિક બળ પ્રગટે છે. ૩-૨૫ ૨૨૬ પાંચ ઇકિયાથી ભોગ્ય વસ્તુઓ પર સંયમ
યાન વીતરાગભાવે કરવાથી સમ તથા દૂર રહેલ ભૂત, ભવિષ્યમાં રહેલ-રહસ્ય
તેનું જ્ઞાન થાય. ૩.૨ ૬-૨૭ ૨૨~૨૨૮ સૂર્યાદિક પ્રહ પર સંયમ ધ્યાન કરવાથી ૨૮,
અનેક પ્રકારના જ્ઞાને ક્ષયોપશમભાવે
બને છે તેને વિચાર ૩-૨૯ ૨૨૮ નાભિ ઉપર સંયમ કરવાથી કાયાની
રચનાનું જ્ઞાન સંપ્રાપ્ત થાય છે.
For Private And Personal Use Only