________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
સમાન માતાના ખેાળામાં તેઓ લાડથી ઉછર્યાં. ખુશાલમાતાના કોડ પૂર્ણ થયા. બાલ્યાવસ્થામાં તેમણે રમતગમતથી પોતાના શરીરને પુષ્ટ કર્યું.. તે પાંચ છ વર્ષના થયા બાદ માતાપિતાએ નિશાળમાં મૂકવાના વિચાર કર્યાં. શ્રીમાલીવાડામાં ધનેશ્વર મહેતાની નિશાળમાં તેમને નિશાળધરણાપૂર્વક બેસાડવામાં આવ્યા. હાલના કરતાં તે વખતની ગામઠી શાળાએ જૂદા પ્રકારની હતી. ગામડી શાળાએકનુ ભામણુ બધુ ૩-૪-૫ રૂપૈયામાં સમાઇ જતું હતુ. તેમણે બે ત્રણ વરસ પર્યંત ગુજરાતી શાળામાં અભ્યાસ કર્યો અને તે વખતે ભણનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા. પશ્ચાત્ મુબામાં અંગ્રેજી માસ્તરના યાગ મળ્યાથી તેમણે અંગ્રેજી એક બુકના અભ્યાસ કર્યો. પશ્ચાત્ પર સાળ વરસની ઉંમર થતાં તેઓ નાકરીએ લાગ્યા. તેમનામાં સારા સદ્ગુણા અને પ્રમાણિકપણું ખીલ્યું હતું, તેથી લાકામાં તેમની પ્રતિષ્ઠા વધવા લાગી. તેમના પિતા તેમને વારવાર પરદેશ વેપાર કરવા જવા માટે શિખામણુ આપતા હતા. શેઠ રવચંદ કકુંદ કે જે તેના માટા ભાઇ હતા તેમની સાથે તેએ મુંબાઇ ગયા હતા; ત્યાં તેઓ અનેક જાતના વેપારને અનુભવ કરવા લાગ્યા. પોતાની પ્રમાણિકત્તિથી અને અન્યાને આકર્ષણ કરવાની શક્તિથી મેટામેટા જૈન વેપારી શેઠીયાઓને પ્રિય થયા. સંવત્ ૧૯૪૪ ની સાલમાં તેમણે મુંબાઇમાં પેાતાના નામની મીસન એજન્ટની દુકાન શરૂ કરી. તે નામ અને ધંધા હાલ સુધી ક્રાયસ છે. પાતાના પુણ્યના પ્રતાપે કાપડ વગેરેની લાલીમાં સારી રીતે ફાવવા લાગ્યા અને તેથી લક્ષ્મી વધવા લાગી.
સંવત્ ૧૯૩૬ ની સાલમાં તેમનું અહમદનગરની જૈન કન્યા ભાઈ મેનાબાઇની સાથે પ્રથમ લગ્ન થયું. આઇ મેનામાં સતીના ગુણા હતા તેથી તે બાઇ મગનલાલને સ'સાર વહેવારમાં ચઢતીની કળામાં એક કારણુ રૂપ થઇ બાઇ મેનાના સ્વર્ગવાસ સંવત્ ૧૯૪૯ ની સાલમાં થયા, અને તેજ સાલમાં સધપુરની શ્રાવિકા ચંદનની સાથે તેમનુ લગ્ન થયું. ચંદન એક સારા કુળમાં જન્મેલી જૈન કન્યા હતી. ખાઇ મેનાના ભાઈ લલ્લુભાઇ કરમચંદ કે જેએ સ. ૧૯૪૬ થી મગનલાલ શેઠની પાસે છે તેમની સાથે ખાઇ ચંદનના ભાઈ કરતાં પણ વિશેષ સબંધ હતા. તેઓ ભાઇ ચંદનના ગુણેાની ઘણી પ્રશંસા કરે છે અને કહે છે કે કુટુંબને જાળવવા માટે અને પતિની સેવા ચાકરી કરવા માટે ચંદનના જેવા ગુણા ખીન્નમાં મેં ભાગ્યે જોયા હશે. વિજાપુર અને આસપાસના જે જે સગાસબંધીઓ મુંબાઇમાં
For Private And Personal Use Only