________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતવાણી—ગુરુમરન.
જેના ગુણાની ગણના જનથી ન થાયે, ના શેષનાગ જીભથી ગણતાં ગાયે, જોડી બે હસ્ત શુભ આશિષ ાનત્ય ચાચુ, શ્રી બુદ્ધિસાગર સૂરિ શરણું જ સાચું,
૧–કાણ જાણતું હતું કે—આ ગ્રન્થની પ્રથમાવૃત્તિના દ્રવ્ય સ્હાયક શેઠ મગનલાલના દેહ તે આવૃત્તિ પ્રગટ થયાબાદ માત્ર બે માસમાં જ આ દુનિયા છે।ડી જશે ? ૨ કાણુ જાણતું હતું કે—આ ગ્રન્થની દ્વિતીયાવૃત્તિ પ્રથમ કરતાં મોટા પ્રમા ણુમાં-વધુ અજવાળુ પાડે તેવા સ્વરૂપમાં આટલા ટુકા સમયમાં બહાર પડશે. ૩-ક્રાણુ જાણતું હતું કે-ગુરૂશ્રીની સતત તાકીદે છતાં તેઓશ્રાના દેહવિલય પૂર્વે બધુ મેટર છપાઇ ગયા છતાં માત્ર પ્રસ્તાવનાદિ માટે મ્હારા પ્રમાદવશે આ ગ્રન્થ વાચકાની સમક્ષ ગુરૂશ્રીની હયાતીમાં રજુ નહી થાય ?
- કાણુ જાણતુ` હતુ` કે—આ ગ્રન્થના લેખક મહાત્માશ્રીનું આપણી વચ્ચેથી અતિ વેગે ઉચ્ચ ગતિ તરફ પ્રયાણ થશે ? અને તે પણ સ` ૧૯૮૧ ના જે વદ ૩ ની પ્રભાતેજ.
૫ કાણુ જાણતું હતું કે—વેગે મુસાફરી પુરી થનાર હેાવાની ચેતવણી છતાં સેવક તેઓશ્રીથી અંત સમયેજ વધુ દૂર હશે ?
- કાણુ જાણતું હતું કે—મ્હારા ઉપગારી સદ્ગત શેઠશ્રીના શુભ દ્રવ્યવડે લેવાચેલી ભૂમિમાં વિજાપુરની કીર્તિમાં વધારા કરનાર અનેક શુભ કાર્યો થશે ? છ કાણુ જાણતું હતું કે—સદ્દગત ગુરૂશ્રીને નિર્વાણુ મહેાત્સવ અપૂર્વ રૂપમાં જે સ્થળે થયા તે સ્થળે થવાના હતા ?
આ અને બીજી ઘણું—સ. ૧૯૪૬ થી મ્હારા બાળસ્નેહી અને સન્મિત્ર રૂપે અને સ. ૧૯૫૭ થી સાચા સંત અને સદ્દગુરૂ રૂપે નિર્મળ જ્ઞાન અને સત્સંગનો અપૂર્વ અનુભવ ચખાડનાર તથા ‘ સામ્રમતી ગુણુશિક્ષ કાવ્યની અમુક લીંટીએ તરફ માત્ર ઇશારા કરી મ્હારામાં જાગૃતિ લાવનાર
For Private And Personal Use Only