________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ॐ श्रहं नमः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારત
ગુજરાત વિજાપુર (વિદ્યાપુર ) વૃત્તાંત
[ ગુજરાતમાં વિજાપુરનું સ્થાન ! ]
=9000000
જન્મભૂમિ.
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी તો ખાય, માળાનપિ પચિનેત્ (૧) જન્મભૂમિનું વ્હાલ–ધરે છે જગમાંહી નરનાર વ્હાલી લાગે જયકાર–સ્વર્ગથી મેાટી રસીલીધાર...... ફ્રી ફ્રી જગ સહુ ક્રા–આવે નહીં જગપાર ધરતી છેડે આવતા-જન્મભૂમિ લહે પાર...... સ્વર્ગવાડી સુખકાર–ગમે તેવી જન્મભૂમિ રૂચિકાર. જન્મ-૧ તાનસેનના તાનમાં–તાને સર્વ સમાય; ધ્રુવલજ્ઞાનમાં જ્ઞાન સહુ–સહેજે સમાઈ જાય. સભૂમિયા સમાય–સ્વાભાવિક પ્રેમ ધણા પ્રગટાય. જન્મર જનની જન્મની ભૂમિને-જન્મભાષાની ભક્તિ; કરવી સાની ક્જ છેન્યથામતિ નિજશક્તિ.
પ્રાણુ સકલ કુરબાન, તેનાપર સચકી બહુમાન. જન્મ-૩ જન્મભૂમિ સેવાથકી-ફરજ અદા સહુ થાય; જન્મભૂમિના દ્રોહ સમ–પાપ ન અન્ય ગણાય. જન્મભૂમિતણાં બાળ–હૃદયમાંહિ. કરો। તેને ખ્યાલ. જન્મ-૪ જન્મભૂમિની ઝુપડી—નદનવનથી મેશ સ્વાર્પણું હા સઘળું મળ્યુ–ટાળે સધળા ક્લેશ શક્તિ ખીલવવા સાર–અમારા જન્મ થયેા નિર્ધાર. જન્મ-૫
For Private And Personal Use Only