SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ છે કે જેઓ હાલમાં ત્યાં મૃત્યુ પામ્યા છે. વિજાપુરમાં પહેલવહેલા શાસ્ત્રી ગિરન શંકરભાઇ વૈયાકરણાચાય થયા. સંસ્કૃત-ઇંગ્લીશ ભાષા વિગેરેમાં અન્ય તાલુકાઓ કરતાં વિજાપુર ઘણું પાછળ છે. વિજાપુરના લેાકાને પેાતાની સ્થિતિનું ભાન થયા વિના તે પ્રગતિ પ્રવૃત્તિમાંપ્રવૃત્ત થનાર નથી.સ્વનગરના ઐતિહાસિક જ્ઞાનથી પાતાની ભુમિ માટે માન પ્રગટે છે અને અન્યો કરતાં સ્પર્ધામાં આગળ ચઢાયું કે પાછળ રહેવાયું તેનુ' ભાન થાય છે. તથા સ પપૂર્વક અન્ય દરોની સાથે સ્પર્ધા કરવામાં જામદશા પ્રાપ્ત થાય છે. અતએવ–સ દેશના ચડતી પડતીના ઇતિહાસાનું ખાસ અવલાકન કરવું જોઇએ. “ જાગ્યા ત્યાંથી ઉઠી. ભુલ્યા ત્યાંથી ફરી ગા” આ શિખ હ્રદયમાં ધારીને વિજાપુરના લૉકાના સ્થિતિનુ ભાન કરાવવા કઈક અમારી પ્રવૃત્તિ થઇ છે. વિનપુરનુ' વૃત્તાંત લખવામાં જે ક્રાઇ લેખ બાકી રહ્યો હાય વા કઇસુધારવા જેવું હોય તેની સૂચનાઓ સજ્જના કરશે તો દ્વિતીયાવૃત્તિમાં તેના સુધારા વધારા કરવામાં આવશે. વિજાપુરના કુંડના લેખ દ્વિતીયાવૃત્તિમાં દાખલ કરવામાં આવશે. તેમજ અન્ય ઉપયાગી બાબતાને સજ્જતા સૂચવશે તેા તેને ગ્રહવામાં આવશે. ગમન કરતાં સ્ખલન થાય છે તે પ્રમાણે કેટલીક ઐતિહાસિક બાબતમાં કલ્પના કરીને અનુમાનપર આવતાં કંઇ સ્ખલન થાય એ સ્વાભાવિક છે. તેથી સ્ખલન થયું અન્ય સુનાને લાગે તા તેઓએ અમને સૂચના કરવી—સનાં ઈમ્પ્લ પ્રમાણે લખાય એવુ ા કયાંથી બની શકે? સંક્ષેપથી અત્ર બીના લેખવામાં આવી છે તેથી કાઇ વાત ન લેવાઇ હાય તેા સજ્જતાએ ક્ષમા કરવી. શ્રીમાન મહારાજશ્રી સયાજીરાવ ગાયક્વાડ સરકારે વિજાપુરની પડતી દેખી છે તેથી તે વિજાપુરની ચડતી થાય એવા ઉપાયા લેવા ખાસ લક્ષ્ય રાખશે એ લેખકના આન્તર અભિપ્રાય છે. ભાટાની પૂર્વે ચડતી હતી હાલ પડતી છે. ાની પૂર્વે ચડતી હતી હાલ પડતી છે. માહ્મણેા અને વહેારાઓની પૂર્વે પડતી હતી અને હાલ ચડતી છે. સથવારાની ચડતી છે. સંખ્યામાં, ખળમાં, વ્યાપારમાં અને સત્તામાં જેનેા પાછળ પડવા લાગ્યા છે. આળલગ્ન, કુળવણીમાં ખામી—કુસંપ વગેરે કારણેાથી જૈતાની પડતી થઇ છે. કણબી પાટીદારોમાં કેળવણીની ઘણી ખામી છે. મુસલમાનામાં એકંદર રીતે અવલાકતાં સમાનતા છે પણુ કંઇક ચડતી છે. વિજાપુરના લેાકામાં પરસ્પર દૃષ્ટિથી અવલાતાં ચડતી પડતીને ખ્યાલ કર્યાં; પરંતુ અન્ય તાલુકાઓ કરતાં તે। વિજાપુર હાલ પશ્ચાત છે. આત્મા પાતાના ઉદ્ધાર કરે છે વા પેાતાના નાશ કરે છે. વિજાપુરની પડતીમાં વિજાપુરના લેાકેાનું અજ્ઞાન તથા દુર્ગુણા કારણભૂત છે માટે હવે વિજાપુરના લેાકેાએ સ્પર્ધાના જમાનામાં આલક્ષ્યની ધેનમાં ન ઘેરવું જોઇએ; મારીસામાં પોતાનું પ્રતિબંખ For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy