________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર)
૧૪૧૦૦૦ સં. ૧૮૯૧ ૧૫૧૦૦૦ સં. ૧૮૯૩ ૧૪૬૦૦૦ સં. ૧૮૯૨ ૧૫૫૦૦૦ સં. ૧૮૯૪
સં. ૧૮લ્પ તેમની તરફથી કુમાસદારી ઉપર જમાદાર સોભા આવ્યા તથા આગળ કારભારી નતમ તે નરોતમની બદલ મેતા ગીરધર રામજી આવ્યા. ત્યારપછી જમાદાર સભા મૃત્યુ પામ્યા એટલે સંવત ૧૮૯૪ ની સાલમાં તેમના દીકરા મીયા આચારભાઈ આવ્યા. સં. ૧૫ ની સાલની ચુકવતી કારભારી સ્વરૂપરામ આવ્યા. એ વીસા નાગર અને ગીરધર રામજી ગયા અને આચારભાઈ ગયા અને જમાદાર હાજી આવ્યા.
સંવત ૧૮૬ ની સાલ મધે પારી. ભાઈચંદ સેવકરામ શા માહાળ ખાનગી રાખી આવ્યા. સંવત ૧૮૭ ની સાલમાં માહાલ ખાનગી રાખી રાજેશ્રી ગણેશ પંથતાતા આવ્યા.
રંગજેબના સમયનું વિજાપુર.
'[ દીલ્હી તખ્ત પર ઔરંગજેબ બાદશાહ હતા, તે વખતે વિજાપુર તાલુકાનાં કેટલાં ગામે હતાં તેની યાદી ૧ ગોઠવા
૧૦ મગરોડા ૨ કમાણુ
૧૧ ખદલપુર ૧ લાછડી
૧૨ મલેટા ૪ સવાલ
૧૩ અલીઆસણુકાજી ૫ ખરવડા
૧૪ છોગાળા ઘાઘરેટ ૬ કુવાસણ
૧૫ પેપળદર ૭ ડઢીઆળ
૧૬ રંગપુર ૮ સુસી
૧૭ માલવું ૯ સથળા
૧૮ કમાલપુર
For Private And Personal Use Only