________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(८)
संवत् १५१० वर्षे मागशर शु. १५ दिने प्राग्वाट झा० व्य० देवराज भा० रत्नसुत हालाकेन भा० कमिणिसु...
.कादिकुटुंबयुतेन स्वमातृश्रेयोर्य श्री आदिनाथ चतुर्विंशतिपट्टः का० प्रति० तपाश्री रत्नशेखरसूरिभिः सांबोणवासि ॥
गोपीशी.
संवत् १५१६ वर्षे आषाढ शुदि ६ शुक्रे वेडा वास्तव्य श्री श्रीमाल ज्ञातीय श्रे० पाता भा० पाल्हणदे सुत सालिगनाम्ना भा० धनी सुत नरपाल रामा प्रमुख कुटुंबयुतेन श्री आदिनाथबिंबं कारितं प्रतिष्ठितं वृद्ध तपापक्षे श्री रत्नसिंह सूरिभिः ॥
प'यतीर्थी. संवत् १५३० वर्षे माह सुदि १३ खौ प्राग्वाटज्ञातीय दोसी तुला भा० नामलदे सुत दो० सालिगेन भार्या रमी तथा भार्या जसो भ्रातृपुत्र साधारण सहितेन भ्रातृ सिधरश्रेयोर्थ श्री कुंधुनाथबिंबं का० वृद्धं तपापक्षे भ० श्रीजिनरत्नसूरिभिः प्रतिष्ठितं ।। ઉપરની પંચતીથી.
હું ખડ જૈનનુ ઘર દેરાસર.
સુતારવાડામાં અરનાથના દેરાસરની અગ્નિકુણુમાં નજીકમાંજ હું ખડ જૈનાનુ ધર દેરાસર છે. તેમાં પાષાણુની એ પ્રતિમાઓ છે અને ધાતુની પાંચ-છ પ્રતિમાએ છે. એક શ્વેતાંબર જૈન ધાતુ પ્રતિમા છે તે પર નીચે પ્રમાણે લેખ છે.
वि. सं. १३३४ ज्येष्ठ सुदि ३ बुधे खडायता ज्ञातीय ठ० सूज भार्या पद्मिनी क्रु श्री आदिनाथविंबं कारितं प्रतिष्ठितं च सुमतिप्रभसूरिणा
વિજાપુરમાં વ. સ. ૧૭૯૦ થી ૧૮૭૦ લગભગમાં સુતારવાડા તથા માલીવાડામાં હુખડ જૈન વાણિયાનાં પચાસ સાઠે ઘર હતાં. જૂના વિજાપુરમાંથી વિ. ૧૬૯૦ લગભગમાં તેઓએ નવા
For Private And Personal Use Only