________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષયસુહેસુ ય રજઇ, સા દોસો રાગદોસાણું (ઉમા) ૬૭
તીસ ચત્તાલ, પન્નાસા પુદામદાણેણુ; લહઇ ચઉત્થછદ્રૂડમ -દસમદુવાલસલાઇ” (૨૧) વે પક્ષુવવાસા, માસ ખમણુ કપૂરશ્મિ; ત્તિય માસક્ખમણ, સાહૂ પડિલાભિએ લહઈ (૨૨) ન વ તુ સુવન્નભૂમિ- ભૂસણદાણેણુ અન્નતિસ્થેસુ; જ પાવઈ પુણ્ફૂલ, પૂઆન્હવણેણ (સત્તુજે (૨૩) કંતાર ચાર સાય--સમુદારિદ્રાગરિઉરુદ્રા; તિ અવિશ્વેણ', જે સેત્તજ' ધરન્તિ મણે (૨૪) સારાવલીપયનંગ-ગાહાએ સુઅહરેણ ણિઆએ; જો પઢઈ ગુણુઇ નિસુઇ, સે। લહુઈ સિત્તેજત્તલ’ (૨૫)
વમાન વિદ્યા(પ્રજ્યાવિધિમાં)
શ્રી નવકારમહામંત્રના છંદ દુહા
વંછિત પૂરે વિવિધ પરે, શ્રીજિનશાસનસાર; નિશ્ચે શ્રી નવકાર, નિત જપતાં જયજયકાર (૧) અડસઠ અક્ષર અધિક ફળ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પચપરમેષ્ઠી પ્રધાન (૨) એકજ અક્ષર એક ચિત્ત, સમર્યા સોંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય (૩) સકલમ ત્ર શિરમુકુટમણિ, સદ્ગુરુભાષિત સાર; સે ભિવયાં મન શુદ્ધy, નિત જપીએ નવકાર (૪)
છંદ—હાટકી
નવકાર થકી શ્રાપાલ નરેસર, પામ્યા રાજ્ય પ્રસિદ્ધ, સ્મશાન વિષે શિવનામ કુમરને, સેાવન પુરુષા સિદ્ધ; નવલાખ જપતાં નરક નિવારે, પામે ભવના પાર, સેા ભવિયાં ભક્ત્ત ચાક્ક્મે ચિત્તે, નિત જપીએ નવકાર(૧) આંધી વડશાખા શીકે એસી, હેઠળ કુંડ
For Private And Personal Use Only