SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૪ [૪]યપરિણામસુંદર, તદાઽપાતક ટુકમષ્ણુપાદેયસ્ (૪) શક્તિરહિતમાં દેવબુદ્ધિ, સંસારમાં તીવ્ર આસક્તિવામાં ગુરૂબુદ્ધિ, અને જડ-પૌદ્ગલિક પદાર્થોમાં સુખબુદ્ધિ ધરનારા મૂઢ આત્માને. સસ-પરીચય અને પ્રશંસા કરાવવાના પ્રપોંચી-પ્રચાર પ્રયત્ન. (૪) જગતમાં પ્રવર્તતા વૈર વિરાધ, અને ઉન્માદના આર્કકિ ભાવાથી પેાતાના આત્માને અલિપ્ત રાખી પરમ શાન્ત રસનેા અનુભવ કરાવનાર–આત્મ જાગૃતિકારક આલંબને. (૫) જગતમાં બનતા બનાવના સંબંધમાં સ્વ-અતિકલ્પિત મિથ્યા સંકલ્પ–વિકલ્પે। કરી અહંકારીપણે ત્યાગ–ગ્રહણની આંધળા પ્રવૃત્તિ કરનારા અને કરાવનારાઓમાં ઉપકારીપણાની તેમજ ભાતૃ—ભાવની લાગણી પ્રગટાવવાના પ્રપ ચી પ્રયત્ન. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) જડ અને ચેતન દ્રષ્યેાના રાશિવાળા અનાદિ-અનંત સ્વરૂપી આ જગતમાં ઉત્પન્ન થતા લય પામતા અને સ્થિર રહેતા ભાવા ( પરિણામેા ) નો ત્રિકાળ અબાધિત સ્વરૂપે યથાતથ્ય વિવેક કરવા. જ્ઞાની કાણુ ? રાગ, દ્વેષ અને મેહમાં લેપાય નહિ અર્થાત સંસારના સ્વરૂપને જાણી તેનાથી અલિપ્ત રહે. ( વિશેષ જિજ્ઞાસુએ પ્ર૦ સા૦ આદિ ગ્રંથા જોઈ લેવા) ચેાથેા વિભાગ સમાપ્ત૦ For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy