________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંખ્યા-૩
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભા
(૧) દેશના—તવવાદ, વિધિવા, ચરિતાનુવાદ (૨) ચેાગભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન, અથવા ઇચ્છા, શાસ્ત્ર, સામર્થ્ય (૩) જ્ઞાનવિષયપ્રતિભાય, આત્મપરિણતિમત, તવસ ંવેદન (૪) સ્વર-અનુદાત્ત, સ્વરિત, ઉદાત્ત, ઉત્તરાત્તર જેસથી ખેલાય (૫) અક્ષરસંજ્ઞા, વ્યંજન, લબ્ધિ (૬) લેાક અંધકાર કારણ—અરિહંત નિર્વાણ, અરિહ ંત ધર્મ (તી) નષ્ટ, પૂર્વનષ્ટ (૯) મનુષ્ય ચેાનિકૂર્માંન્નતા, શંખાવર્તા, વીપત્રિકા (૮) જન્મ-ત॰ ૨-૩૨ માં (૯) અંગુલ–આત્મ, ઉત્સેધ, પ્રમાણ(૧૦) લક્ષણના દોષઅવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ, અસંભવ.
For Private And Personal Use Only
—; સંખ્યા ૪ -
(૧) અનુયાગ-દ્રવ્ય, ગણિત, ચરણ-કરણ, ધર્મકથા (૨) આશ્રમ-બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સન્યાસ (૩) સન્યાસીકુરીચેક, બદક, હંસ, પરમહંસ (૪) બુદ્ધિ-ઔપપાતિકી, વૈનચિકી, કાર્મિકી, પારિામિકી (૫) મિથ્યાત્વ-પ્રવર્તન, પ્રરૂપ્રણા, પ્રદેશ, પરિણામ (૬) દુ:ખ શય્યા જિનવચને અશ્રદ્ધા, ખાને મળતા લાભની ઈચ્છા, સારા વિષયેાની અભિલાષા, વિષા કરવાની ઈચ્છા (૭) જાપ–વૈખરી, મધ્યમા, પશ્યન્તિ, પરા, અથવા ભાષ્ય, ઉપાંશુ, માનસ, અજપા (૮) કર્મ બંધ–સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત, વિ. ૪–૧