SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પૂર્ણ કલશાદિરુપ-શ્ચિત્તોત્સાહાનુગઃ શત્રુનઃ [૩] ૧ નાડી:—જમણી નાસીકામાંથી પવન નીકળતા હોય તેા તે પિ ંગલા ( સૂર્ય ) નાડી, ડાબી નાસીકામાંથી પવન નીકળતા હોય તે તે ઈંગલા (ચંદ્ર) નાડી, અને બન્ને નાસીકામાંથી પવન નીકળતા હાય તેા તે સુખન્મ્યા નાડી ચાલતી જાણવી. -:સર્વા સિદ્ધિ ચેાગઃ અશ્વિની અનુરાધા Acharya Shri Kailassagarsuri Gyanmandir રવિ | સેમ | મંગળ | સુધ ગુરૂ શુક્ર રેવતી શ્રવણ હસ્ત શ્રવણુ અશ્વિની શહિણી રેવતી અનુરાધા અનુરાધા અનુરાધા રાહિણી હસ્ત અશ્વિની અશ્વિની સ્વાતિ મૂળ રાહિણી ઉ. ભા. ત્રણ ઉ.! મૃગશિષ્ટ કૃતિકા પુષ્ય પુષ્ય અશ્લેષા કૃતિકા મૃગશિષ પુષ્ય પુનર્વસુ પુનર્વસુ શ્રવણ પુ. ફ્રા. શિન | મુદ્ભુત : –: પ્રયાણમાં નિષેધ ભરણી, કૃતિકા, આર્દ્ર, અશ્લેષા, મન્ના, ક્ા, ઉષા॰, –ભા॰ અને વિશાખા નક્ષત્ર. For Private And Personal Use Only પ્રયાણ કરનારની જન્મરાશિ, જન્મ ચંદ્ર અને જન્મ નક્ષત્ર. મૃત્યુયેાગ, યમધ ટાયાગ, હુતાશનયેાગ, જવાલામુખીયેાગ, શત્રુયાગ, અને કચયેાગે. ( શુભ કાર્ય માં પણ ત્યાગ કરવા) દિશાશૂલ, નક્ષત્રલ, અને સન્મુખયેાગિની તથા સામાકાળ. પ્રયાણ કરવાના સમયમાં જ છીંક આવતી હૈાંય અથવા આવવાની તૈયારી હેાય અથવા જે બાજુ જવાનું હોય તે ખાજુથી છીક સભળાય તેમ જ ઉઠતાં ખેતાં અગર ચાલતાં પેાતાના વસ્ત્રો પગમાં ભરાઈ જતા હોય તેા પ્રયાણ બંધ રાખવુ .
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy