________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસત્તધ્વહિંસેવ, દયાયો યુધિષ્ઠિર ! [૩] ૧૧ ટચલી આંગળી ઉપર રાખી અને એ અંગુઠા નીચે રાખી બે હાથ જંતુશલની પેઠે કરી બે કાણી પેટ ઉપર રાખી મસ્તક નમાવે.
ગુરૂ-નવકારપૂર્વક પંચમહાવ્રત અને છઠું રાત્રિભોજન વેરમણવ્રત એ છએ વતના આલાવા વિભાગ ૫ પેજ ૧૫૬ દશવૈકાલિક અધ્યયન , સૂત્ર ૩થી ૮ સુધી, ત્રણવાર ઉચ્ચરાવે અને અર્થ કહે, દરેક આલાવાને અંતે નિત્થારગ પારંગા લેહ (શિષ્ય–તહત્તિ) કહે.
લગ્ન વેળાએ-નવકારપૂર્વક નીચેની ગાથા ત્રણ વાર બોલાવવી અને અર્થ કહે. ઈચંપાઇ પંચ મહવયા, રાયણવેરમણછઠાઇ; અહિઅસ્થાએ ઉવસંપજિજતા હું વિહરામિ (વૈ૦૪-૨) – લધુ–વડી દીક્ષાવાળા સિવાય માટે :--
ખમા ઈચ્છભ૦ પસાય કરી સમ્યકત્વ દંડક ઉચ્ચરાજી, ગુરુ–નવકારપૂર્વક સમ્યકત્વને આલાપક ત્રણવાર ઉચારાવે.
- સભ્યત્વ દંડક (આલાપક):
અહમ્ન ભંતે તુમ્હાણું સમી, મિચ્છત્તાઓ પડિક મામિ સન્મત્ત ઉવસંપજજામિ, તંજહા-દવાઓ ખિત્તઓ કાલઓ ભાવ, તત્ય દધ્વઓ મિચ્છત્તકારણઈ પચ્ચકખામિ સમ્મત્તકરણાઈ ઉવસંપજજામિ, ને કે કમ્પઈ અજગ્યભિઈ અનઉસ્થિઆએ વા, અન્નઉસ્થિ અદેવયાણિ વા, અન્નઉOિઅપરિગ્ગહી આણિ વા
For Private And Personal Use Only