________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જઈ ઇચ્છઠ્ઠું વધુત્તણુંઉ', દેહુ મ મગ્ન કાઈ [3] ૯
પછી ત્રણવાર વાસક્ષેપ કરે અને નિત્થારગ પારગા હાહુ કહે, શિષ્ય તત્તિ કહે.
વડીદીક્ષા હાય તા—નવકારપૂર્વક ન’દિસૂત્ર ત્રણ વાર સંભળાવે.
નંદિસૂત્ર—નાણું પંચવિહ`પન્નત્ત` તં જહા— આભિણિબેાહિય નાણું, સુયનાણું, ઐહિનાણું, મપજવનાણું કેવલનાણુ, તત્ય ચત્તારિ નાણાÛ ઠપ્પાઈં ઢવણિજાઈ ને ઉદ્ધિસિજ્જ તિ, ને સમુદ્દિસિતિ, ના અણુન્નવિજજ'તિ, સુયનાણુસ્સે ઉદ્દેસે સમુદ્દેસે અણુન્ના અણુએગેા પવત્તઈ, ઈમ' પુણુ પટ્કવણું.
વડીદીક્ષાવાળા માટે-પહુચ્ચ સુણી... સ, સાહૂ ણી...સિરિએ, પંચ મહુળ્વયં છટ્ઠ' રાઇભોયણ વેરમણ
વડી દીક્ષાવાળા સિવાય—પહુચ્ચ ભવ્યાએ સમ્મત્ત-સા૰ સવિ–સાળ દેશવિ—સા॰ શ્રુત-સા॰ તી॰)
આરેાવાવણીયા નંદ પવત્તેહ, પછી ગુરુ–ત્રણવાર વાસનિક્ષેપ કરે અને નિત્થારગ પારગા હાહુ કહે, શિષ્યતત્તિ કહે.
–: લઘુ દીક્ષાવાળા માટે :
ખમા ઇચ્છ ભ॰ ! મમ મુંડાવેહ ! મમ પવ્વાવેહ ! મમ વેસ' સમપેહ ! (આ પાઠ ત્રણવાર શિષ્ય પાસે ખેલાવી ચરવળેા નીચે મુકાવે)
ગુરૂ ઊભા થઈ આઘા હાથમાં લઇ, મુહપત્તિ આઘાના દરે બાંધી, એક નવકાર ગણુવા પૂર્વ ક
For Private And Personal Use Only