________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:- જs
પ્રવ્રયા * વ્રત–૫–તીર્થમાળા છે
વિધિ
CHI) (૩)
ત્ય વડલે આસોપાલવ આંબા પ્રમુખ સ્થાને આવી ચારે દિશામાં સો (૧૦૦) હાથ વસતિ શુદ્ધ કરાવી, નાણું મંડાવી, સવાપાંચ શેર ચોખાના પાંચ સાથીઓ કરાવવા, તેના ઉપર પાંચ શ્રીફળ મૂકવા, ચૌમુખજી પધરાવવા, ચારે બાજુ દીપક અને ધૂપ રાખવે, સવાપાંચ રૂપિયા પ્રભુની પલાંઠીમાં મૂકાવી, શ્રીફળ હાથમાં રાખી, એકસાટી ઉત્તરાસંગ કરી (અખંડ ખેશ નાખી) નાણુની ચારે બાજુ એકેક નવકાર ગણત તથા ગુરૂને મત્યએણુ વંદામિ કહેતે ત્રણ પ્રદક્ષિણા દે, પછી શ્રીફળ મૂકી, ઉત્તરસંગ અને સચિત્ત પુષ્પમાળાદિ કાઢી નાખે.
ગુરુ અનુક્રમે પિતાનાં આગે શિર-સુખ-હૃદયનાભી અને અધે ભાગને જમણા હાથની અનામિકા (પૂજા કરવાની) આંગળીથી સ્પર્શ કરતા આરેહના (નીચેથી ઉપર જવાના) ક્રમે ક્ષિ-પ-એ-સ્વા-હા એ મંત્રાલરોને મનથી ઉચ્ચારે, પછી અવરેહના (ઉપરથી નીચે ઉતરવાના) કમથી એ જ પાંચ સ્થાને અનામિકાથી વિ. ૩–૧
For Private And Personal Use Only