________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૬ [૨] અ મનથ" ભાવયનિત્યં નાસ્તિ તતઃ સુખલેશ સત્યમ્;
(ર) વિહારમાં બનતા સુધી માણસ લેવા નહિ, તેમ સ્પેશિયલ પણ રાખવા નહિ, પાતે જેટલી ઉપધિ ઉપાડી શકે તેટલી જ રાખવી જેથી માણસ લેવે। પડે નહિ, માણસ લેવામાં ઘણા દેષોને સંભવ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧) માણસ રસ્તામાં સ્થંડિલ જાય અને શૌચ ન કરે તે જ્ઞાનની આશાતના થાય (૨) બીડી પીએ, જ્યાં ત્યાં કુંડાં નાખે જેથી વેાના ઘાત થાય (૩) પગરખાંથી કીડી આદિ જીવે મરી જાય અને વનસ્પતિ ઉપર ચાલે તેથી વેનેા કચ્ચરઘાણ નીકળી જાય (૪) ચા—પાણી કરાવવામાં ત્રસ-સ્થાવર અનેક વાને નાશ થાય (૫) માણસની પરતંત્રતા (૬) માણસ ન મળે તે જરૂરી કામ અટકી જાય (૭) સવારે–અપેારે–સાંજે કઇ પણ ટાઇમે સ્વતંત્ર વિહાર કરી શકાય નહિ (૮) કૈાઇ વખત માણસ નિમિત્તે કપાય પણ થઈ જાય (૯) ગામમાં એક એ ધર હોય અને વિહારવાળુ ગામ હોય તે! શ્રાવકેાને મુશ્કેલી, સાધુએ ઉપર અભાવ પણ થઈ જાય અને એધિ દુર્લભ બને, આ અનુભવની વાત છે. વળી દેવદ્રવ્યમાંથી ઉધારે લને પણ પૈસા આપે અને પછી ન ભરાયતે। મહાન દેખ, તેમ જ વ્યાજ લક્ષણતા પણ દોષ લાગે. સહાય..., ગુણાહિશ્મ' વા વિવજયતા, વિરજ
(૫૩) ન વા લભેજા નિઉ ગુણએ સમ' વા; ઇક્રો વિ પાવા” કામેસુ અસમાણે (૧૦)
દૈવી સહાયથી મહાવિદેહ ક્ષેત્રમાં ગયેલા યક્ષા સાધ્વીજીને શ્રીસીમધર સ્વામીએ આપેલી ચાર ચૂલિકામાંથી દશવૈકાલિકની બીજી ચૂલિકામાં ફરમાવ્યું છે કેઃ-પેાતાથી અધિક ગુણી, તેન હોય તે। સમાન ગુણી, તે પણ ન મળે તે અઢાર પાપસ્થાનકા ને છેડતા અને કામ (પર ઇચ્છા)ને વતા એટલે એ બન્નેમાં ન લેખાતા અપવાદ કારણે એકાકી વિહાર કરે.
For Private And Personal Use Only