SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી રૂપ' મેાહક' પુસા, યૂન એવ ભવેત્ક્ષણમાં ૫૮ [૨] ક્રુડ, પાસહના અઢાર દાષમાં જે કોઈ પાપદોષ લાગ્યા હોય તે સવિહુ -: મન્નહજિણાણ (શ્રાવકનાં ૩૬ કર્તવ્ય) : મન્નહ જિણાણમાણુ, મિચ્છ પરિહરહ ધરહ સમ્મત્ત; વ્વિહ આવસ્સયમ્મિ, ઉન્નુત્તો હાઇ પઇ દિવસ (1) પબ્વેસુ પેાસહવય, દાણું સીલ તવેાઞ ભાવેાઅ; સજ્ઝાય નમુક્કારા, પરાવયારે અ જયણા અ (૨) જિષ્ણુપૂઆ જિભ્રુણ, ગુરુથુઅ સાહřિઆણુ વચ્છલ ; વવહારસય સુી, રહજત્તા તિત્હત્તાય (૩) વસમ વિવેગ સંવર, ભાસાસનિષ્ઠ છવકરૂણાય; ધમ્નિઅજસ સગ્ગા, કરણદમે ચરણપરિણામે। . (૪) સંધાવરેિબહુમાણેા, પુત્શયલિ પભાવણાતિથે; સદ્ભાણુ કિશ્ચમેઅ', નિચ' સુગુરૂવઐસે' (પ) —: ગમણાગમણે આલેાચન સૂત્ર :ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ગમાગમણે આલેાઉ ? (આલેાહે) ઇચ્છ આલેાએમિ. ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનબડમત્તનિક્ષ્મેવાસમિતિ, પારિટ્ઠાપનિકાસમિતિ, મનેગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અષ્ટપ્રવચનમાતા, શ્રાવકતણે ધર્મ સામાયિક પાસહ લીધે રૂડી પેરે પાળી નહિ, જે કંઈ ખંડના— વિરાધના હુઇ હોય, તે સવિત્તુ॰ -: પચ્ચક્ખાણ (પ્રભાતનાં) : (૧) મુસિહિઅ’–મુસિદ્ધિ પચા અન્નત્થણાભાગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વાસિરઇ. (૨) નમુક્કારસહિં મુટ્ઠિસહિઅ –“ઉગ્ગએ સૂરે નમુક્કારસદ્ધિ મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઇ, ચઉન્નિહ.પિ આહાર–અસહ્ પાણ' ખામ સાઇમ અન્નથ૦થી ઉપર પ્રમાણે, For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy