________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજ્ઞાનનાશિની પ્રજ્ઞા, ભાવના ભવનાશિની [૨] ૫૭ કાઉસ્સગ્ન કરૂં? (કરેહ). ઈછે, (સચિત્ત) અચિત્તરજ એહરૂાવણથં કરેમિ કાઉસ્સગ્ગ–અન્નત્થર ચાર લેગસ (સાગરવર ગંભીરા સુધી) નો કાઉસગ્ગપારી – લેગસ
-: સાતવાર ચિત્યવંદન :(૧) જાગે ત્યારે જગચિંતામણિનું (૨) પ્રતિક્રમણને અંતે વિશાલલોચનનું (૩) દેરાસરનું (૪) પચ્ચખાણ પારતાં (૫) આહાર કર્યા પછીનું (૬) દેવસિ પ્રતિક્રમણના પ્રારંભમાં અથવા નમસ્તુ વદ્ધમાનાયનું (૭) સંથારાપરિસિ ભણાવતાં ચઉકસાયનું.
–: ચાર વાર સજઝાય :(૧)પ્રભાતે ભરખેસરની (૨) સવારે પડિલેહણને અને (૩) સાંજે પડિલેહણના મધ્યમાં (૪) પચ્ચક્ખાણ પારતાં અથવા દેવસિ પ્રતિક્રમણને અને.
-: પૌષધ લેવાનું સૂત્ર :કરેમિ ભંતે ! પોસહં આહારપોસહં દેસ–સવ્વઓ, સરીસિક્કારપોસહં સવ્વઓ, બંભર પોસહં સવ્વઓ, અવાવારપોસહં સવ્વઓ, ચઉદ્વિહં પિસહં ઠામિ, જાવદિવસ (જાવઅહોરરૂં, જાવસેસદિવસંરત્ત) પજજુવાસામિ. દુવિ તિવિહેણું, મણેણં વાયાએ કાણું, ન કરેમિ, નકારમિ, તસ ભંતે! પડિક્કમામિ નિંદામિ ગરિહામિ અપાયું વોસિરામિ.
– પૌષધ પારવાનું સૂત્ર :સાગરચંદો કામે, ચંદવડિઓ સુદાસણ ધજો; જેસિં પસહપડિમ, અખંડિઆ છવિસંતવિ (1) પન્ના સલાહણિજજા, સુલસા આણંદ કામદેવાય; જાસ પસંસઈ ભયવં દઢવ્રયત્ત મહાવીરે (૨)
પિસહ વિધિએ લીધો, વિધિએ માર્યો, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુએ હેય તે સવિહુ મન વચન કાયાએ કરી મિચ્છા મિ
For Private And Personal Use Only