________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮[૨] દાન' સુપાત્રે વિશટ્ઠ' ચ શીલ...,તપે વિચિત્ર' શુભભાવના ચ;
-: કમલદલ સ્તુતિ – સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ–અન્નત્થ કમલદલવિપુલનયના, કમલમુખી કમલગ સમગૌરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ શ્રુતદેવતા સિદ્ધિમ્ (1) -: પંચાચાર (ના અતિચાર)નું સૂત્ર :
નામિ સમિ અ, ચરણુ ં િતમિ તહ ય વીરિયંમિ; આયરણું આયારા, ઈઅ એસા પંચહા ભાણુઓ (૧) કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિહ્વણે; વજણઅત્યંતદુભએ, અવિહે નાણુમાયારા (૨) નિસ્સ`કિઅ નિખિચ્ય, નિષ્વિતિગિચ્છા અમૂદ્રદિઅિ; ઉવવૃદ્ધચિરીકરણે, વલપભાવણે અ (૩) પણિહાણુબેગનુત્તો, પંચહિ સમિહિ તીતિ ગુત્તીહિ; એસ ચરિત્તાયારે, અવિàા હાઈ નાયવ્વા (૪) બારસવિહંમિ વિતવે, સબ્મિતરબાહિરે મુસદ્દે, અગિલાઇ અણાવી, નાયવ્વા સા તવાયારા (૫) અણુસણુમૂણાઅરિયા, વિત્તિસ ખેવણ રસચ્ચા; કાર્યાકલેસા સલીયા, ય બુઝ્ઝા તવા હાઈ (૬) પાયચ્છિત્ત વિષ્ણુ, વેયાવચ્ચ તહેવ સઝાએ; ઝાણું ઉસ્સગ્ગા વિ અ, અશ્વિતર તવા હોઈ (૭) અણિમૂહિઅબલવીરિયા, પરમઈ જો જત્તમાઉત્તો; જીજઈ અ જહાથામ, નાયવ્વા વીરિયાયારે (૮).
-: અતિચારની ગાથા :
સયણાસણન્નપાણે, ચેય જઈ સજ્જ કાય ઉચ્ચારે; સમિઈ ભાવણા ગુત્તી, વિતહાયરણે ય અઠયારા (૧)
સંથારાદિ, આસનાદિ, અને આહાર-પાણી, અવિધિએ ગ્રહણ કરવાથી, અવિધિએ જિનેશ્વરને વંદન કરવાથી, સાધુ સાધ્વીને વિનય ન કરવાથી, વસતિની અવિધિએ પ્રમાના વિ॰ કરવાથી, લઘુનીતિ–વડીનીતિનું અપ્રતિલેખિત ભૂમિ ઉપર પરઠવવાથી, પાંચ સમિતિ, બાર ભાવના અને ત્રણ ગુપ્તિ વિષ્ણું અવિધિએ સેવન
For Private And Personal Use Only