SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮[૨] દાન' સુપાત્રે વિશટ્ઠ' ચ શીલ...,તપે વિચિત્ર' શુભભાવના ચ; -: કમલદલ સ્તુતિ – સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ–અન્નત્થ કમલદલવિપુલનયના, કમલમુખી કમલગ સમગૌરી; કમલે સ્થિતા ભગવતી, દદાતુ શ્રુતદેવતા સિદ્ધિમ્ (1) -: પંચાચાર (ના અતિચાર)નું સૂત્ર : નામિ સમિ અ, ચરણુ ં િતમિ તહ ય વીરિયંમિ; આયરણું આયારા, ઈઅ એસા પંચહા ભાણુઓ (૧) કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહ અનિહ્વણે; વજણઅત્યંતદુભએ, અવિહે નાણુમાયારા (૨) નિસ્સ`કિઅ નિખિચ્ય, નિષ્વિતિગિચ્છા અમૂદ્રદિઅિ; ઉવવૃદ્ધચિરીકરણે, વલપભાવણે અ (૩) પણિહાણુબેગનુત્તો, પંચહિ સમિહિ તીતિ ગુત્તીહિ; એસ ચરિત્તાયારે, અવિàા હાઈ નાયવ્વા (૪) બારસવિહંમિ વિતવે, સબ્મિતરબાહિરે મુસદ્દે, અગિલાઇ અણાવી, નાયવ્વા સા તવાયારા (૫) અણુસણુમૂણાઅરિયા, વિત્તિસ ખેવણ રસચ્ચા; કાર્યાકલેસા સલીયા, ય બુઝ્ઝા તવા હાઈ (૬) પાયચ્છિત્ત વિષ્ણુ, વેયાવચ્ચ તહેવ સઝાએ; ઝાણું ઉસ્સગ્ગા વિ અ, અશ્વિતર તવા હોઈ (૭) અણિમૂહિઅબલવીરિયા, પરમઈ જો જત્તમાઉત્તો; જીજઈ અ જહાથામ, નાયવ્વા વીરિયાયારે (૮). -: અતિચારની ગાથા : સયણાસણન્નપાણે, ચેય જઈ સજ્જ કાય ઉચ્ચારે; સમિઈ ભાવણા ગુત્તી, વિતહાયરણે ય અઠયારા (૧) સંથારાદિ, આસનાદિ, અને આહાર-પાણી, અવિધિએ ગ્રહણ કરવાથી, અવિધિએ જિનેશ્વરને વંદન કરવાથી, સાધુ સાધ્વીને વિનય ન કરવાથી, વસતિની અવિધિએ પ્રમાના વિ॰ કરવાથી, લઘુનીતિ–વડીનીતિનું અપ્રતિલેખિત ભૂમિ ઉપર પરઠવવાથી, પાંચ સમિતિ, બાર ભાવના અને ત્રણ ગુપ્તિ વિષ્ણું અવિધિએ સેવન For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy