________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યાપનિષદ્.
५७ अभिनिवेशादिसहितः
જે અભિનિવેશ—હઢ દાગ્રહ સહિત છે તે ત્યાજ્ય શિષ્ય જાણીને કદાગ્રહના ત્યાગ કરતા નથી અને અસત્ય ગ્રહ્યું હોય પુચ્છ પકડનારની પેઠે જે ગ્રહેલા અસત્યને! ત્યાગ કરતા કરવાને યેાગ્ય નથી, અને કદાપિ અભિનિવેશીને શિષ્ય કર્યો યેાગ્ય કરવા પ્રયત્ન કરવા. છેવટે ઠેકાણે ન આવે એમ લાગે તે તેના ત્યાગ કરવા. આદિ શબ્દથી કલેશ કરનાર, નારદની પેઠે ખટપટ કરી પરસ્પર શિષ્યેાને લડાવનાર તથા શિષ્યાને અને ગુરૂને પરસ્પર વિરૂદ્ધ સમજવી વિરાધ પડાવનાર, ગુરૂથી વિરેાધી એવા મનુષ્યેાને ગુરૂની ખાનગી વાત કથનાર તથા ગુરૂના ભેગા રહીને ગુરૂથી જુદા પડેલા કુશિષ્યાને ગુપ્તચર બનનાર તથા ગુરૂની છા વિરૂદ્ધ ભક્ત કરનાર અને પોતાના ખાસ શુંગીઓને ગુરૂપર અરૂચિ પ્રકટે એવું કહે એવુ... ખાનગીમાં સમજાવનાર અને ગુરૂનારાગી આગળ ગુરૂતુ સારૂ ખેલનાર વગેરે અવગુણુપર આણુ કરનાર શિષ્ય ત્યાગ કરવા યેાગ્ય છે. જે ગુરૂની નિન્દા કરવામાં પાપ સમજતા નથી અને ગુરૂ જો પોતાને અવગુણી કહે છે. તા ગુરૂને અવગુણી સિદ્ધ કરવા ખાનગીમાં અન્ય મનુષ્યાને જે ખુરૂ” કહેતાં પાપના ભય તથા ઇશ્વરના ભય ગણતા નથી, તે શિષ્ય કરવા યેાગ્ય નથી અને કદાપિ કર્યો હોય તે તે ત્યાગ કરવા ચાગ્ય છે. ઉપર્યુક્ત અભિનિવેશાદિસહિતમનુષ્ય, કહેવાને યેાગ્ય નથી તેા તે શિષ્ય તે ક્યાંથી થઇ શકે ? અભિનિવેશાદિ સહિત મનુષ્ય! કદાપિ શિષ્ય થાય છે તેા તે ગુરૂના સામા પડે છે અને ગુરૂદ્રાહી બની ગુરૂનું અશુભ કરવામાં બાકી મૂકતા નથી, અને એવા શિષ્યાથી ગુરૂઓને કાઇ જાતના લાભ મળતા નથી, ઉલટી હાનિ તો અનંત ગુણી થાય છે. માટે કુલવાલક, મશાળા જેવા કુશિષ્યાના ત્યાગ કરવા. જોઇએ. અભિનિવેશાદિ સહિત કુશિષ્યા પોતાના ગુરૂએની નિંદા કરી અને કલેશ કરી તેમને ખરડે છે, તેમની હલકાઇ કરવા કઈ આકી રાખતા નથી. અને ઉપરથી બગલા ભગત જેવા અને પરદેશી રાજાની સૂરિકાંતા રાણી જેવી દશાને ધારણ કરે છે.
For Private And Personal Use Only
*
૩૫.
જાણવા. જે
તે પશુ ગદ્દા નથી તે શિષ્ય હાય તા તેને
૮.કંમવર્તનશીજી
જેનુ કપટમય આચરણુ છે તે દૃભવતની ગણાય છે. જેના વિચારોમાં