________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) તેવી સમ્યગ રિથતિ હાલમાં અવેલેકી શકાતી નથી. તેનું કારણ એ છે કે પરસ્પર ગચ્છ-સંધાડાના આચાર્યોને જૈનેન્નતિ સંબંધી સુલેહ સંપકારના જેવાં બંધારણે હાવાં જોઈએ તેવા હલ નથી. સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ ચતુર્વિધ સંઘ ભેગા મળીને ગચ્છનાં બંધારણ સુધારીને આચાર્યોમાં પરસ્પર સંપ કરાવીને તેમની આજ્ઞા નીચે સાધુઓ અને સાવીઓ રહીને જેનેન્નતિનાં કાર્યો કરે તે અવશ્ય જૈન સંઘની ઉન્નતિ થાય. આ જમાને જાણી જોઈને બેસી રહેવાને નથી પણ જાગ્યાબાદ પિતા પોતાની ફરજો અદા કરવાને છે. જેની પડતીને એકદમ અટકાવવા માટે સામાન્ય ગરછ–સંઘ અને ચતુર્વિધ સંધ, સર્વગચ્છના સમુદાયને બનેલ મહાસંઘ સર્વેએ મળી જૈનધર્મની પ્રગતિ થાય એવા સાહિત્યનો પ્રકાશ કરવાની જરૂર છે. બળતાં ઘરને બચાવવાને જેટલે ત્વરાથી પ્રયાસ કરવામાં આવે છે તેટલે ખપમાં આવે છે તત્ ચતુર્વિધ સંઘે જાગૃત થઈને જૈન કામની ઉન્નતિ કરવા પરસ્પર એક બીજા અંગને સહાય આપવા અને તે માટે કરો ઉપાયો કરીને આગળ વધવામાં એક ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરે જોઈએ. “સર્વ જૈન કામના. શ્રેયમાં સ્વકીય શ્રેય છે. એવું ક્ષણે ક્ષણે સ્મરણ કરીને સંઘન્નતિના કાર્યો કરવામાં આત્મભેગપૂર્વક અપ્રમત્ત બનવું જોઈએ. જે મનુષ્ય સંઘરૂપ પચીસમા તીર્થંકરની વિનય અને બહુમાનથી સેવા કરે છે તે તીર્થકર નામકર્મને બાંધે છે અને તે પરમાત્માપદ પ્રાપ્ત કરે છે. અએવ ચતુર્વિધ સંઘની ઉન્નતિ માટે આચાર્યાદિનાં બંધારણે સુધારવાં જોઈએ.
પ્રતિવર્ષે જૈનકમમાં દેવભક્તિનિમિતે ખચતા, સિદ્ધાચલાદિ તીન સંઘ કાઢવા નિમિત્તે ખર્ચાતા, ગુરુભક્તિ નિમિત્તે
For Private And Personal Use Only