SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩) વિદ્યુતવેગે આગળ વધવા પ્રયત્ન કરે છે તેવા સમયમાં હાલ હિન્દુસ્તાનની પ્રાચીન અંગભૂત ગણાતી જેનકેમ ધાર્મિક અને માવહારિક રીતિએ યદિ સ્વકીયાસ્તિત્વ સંરક્ષી આગળ નહિ વધે અને પાશ્ચાત્ય દેશની પેઠે જનાઓની સુવ્યવસ્થાથી વ્યવસિથત થઈ પ્રવૃત્તિ નહિ કરે તે તે પિતાનું જીવન સંરક્ષવા શકિતમાન થઈ શકશે નહિ. ઇચ્છીશું કે, એ વખત ન આવે કે ભવિષ્યમાં જૈનમ પિતાનું અસ્તિત્વ ન સંરક્ષી, શકે. શ્રીત્રાષભદેવથી તે આજપર્યત જૈનધર્મ પ્રવર્તે છે અને જૈનધર્મ પાલકની સંખ્યા જોઈએ તે તેરલાખ!!! જૈનધર્મના પ્રર્વતકોએ પિતાના ધમપાલકની સંખ્યામાં વધારો કરે જોઈએ કે ઘટાડો કર જોઇએ ? કયે જૈન બચે એમ કહેશે કે જેન કેમને ઘટાડે કર જોઈએ? અલબત્ત કોઈ પણ કહેશે નહિ. જેનકે મને સંખ્યામાં વધારો થાય તે જૈનધર્મ પણ વિશ્વમાં જીવતે રહી શકે. જેમાં પ્રાયઃ છત્રીશ હજાર જૈનમંદિરે ગણાય છે. જે જૈન કેમ ઘટતી જાય અને એની સંખ્યામાં અનેક ઉપાયે જમાનાને અનુસરી બંધારણે કરી વધારે કરવામાં ન આવે તે જૈનમંદિરો વગેરેની ભવિષ્યમાં કેવી અવસ્થા થાય તેને વિચાર કરીને જેનકામની સંખ્યામાં વધારે થાય એવા વર્તમાનકાલીન આચાર્યો વગેરે ચતુર્વિધ સંઘ ભેગા કરીને જૈનાચાર્યોના પ્રમુખપણા નીચે વર્ષે વર્ષે તેની બેઠકે ભરી સુવ્યવસ્થિત બંધારણ ઘડવાં જોઈએ અને તે પ્રમાણે ચતુર્વિધ સંઘે તેમાં પિતાપિતાને આત્મભેગ આપવા તૈયાર રહેવું જોઈએ. જૈનાચાર્યો વગેરે જેને જે ચાર ખંડના ધર્મપાલના ધર્મ વધારનારા પ્રયાસ તરફ પિતાની દષ્ટિ ફેંકશે તે તેઓને સામાન્ય મતભેદે અને પરસ્પરના For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy