________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩
સખ્યામાં પ્રતિષ્ઠિન વધારે થાય એવા આચાર અને વિચારાના ચેાજનાપૂર્વક ફેલાવવાની આંવશ્યકતાને જૈનાચાĆએ મ`ત્રના જાપની. પેઠે અનુસરવી જોઇએ. જૈનાચાર્યએ શ્રાવક અને શ્રાવિકા એ. દ્વિવિધ સઘમાં વિદ્વાન, પ્રતિષ્ઠાવંત, શ્રદ્ધાળુ, સર્વ ગૃહસ્થા કે જેના જૈનાપર પ્રભાવ પડે તેમને અને ધનવંત, ગંભીર, દક્ષ,.. ઉપયાગી, સમયજ્ઞઆદિ ગુણવતાને અગ્રગણ્ય નીમી, તેએની ફોનું ભાન કરાવી નિયમિત કાર્યકરણ ચીજનાએ પૂર્વક તેઓને યથાયગ્ય કાયે સાંપવા જોઇએ અને તેએને ઉત્સાહ~~ ધન્યવાદ આદ્ધિથી તેઓના કાર્યોંમાં ઉત્સાહિત કરીને જૈનધમ અને જૈનકામની સેવાકરનાર સેવકે મનાવવાની દેશકાલાનુસાર જે પ્રવૃત્તિ જણાતી હાય તેમાં યથાયેાગ્ય સ્વાધિકાર પ્રમાણે અનતું કરવું જોઈએ અને તેની સિદ્ધિમાં ચતુર્વિધ સà આચાર્યને શ્રદ્ધા-બહુમાનપૂર્વક સહાય કરવી જોઇએ.
આચાર્ય એ શ્રીવીરપ્રભુની પટ્ટપર પર એ અદ્યપર્યત ધર્મની રક્ષા કરી છે. શ્રીજૈનધર્મોના મહેાળા સાહિત્યના ઉત્પાદક અને સરક્ષક જૈનાચાર્યાં છે. જૈનેતર વાદીઓની સાથે અનેક પ્રકારે વિવાદો કરીને અદ્યપર્યંત જૈનેની રક્ષા કરી છે. જૈનધર્મીના
સ્ત ભભૂત જૈનાચાએ આત્મભાગ આપીને જંગમ અને સ્થાવર તીર્થાંની રક્ષા કરી છે. શ્રીવીરપ્રભુનું એકવીસ હજાર વર્ષો પર્યંત ગજગતિએ જૈનશાસન ચાલશે તે પણ જૈનાચાર્યાંના પ્રતાપે. જૈનધર્મ સામ્રાજ્યના રાજાએ જૈનાચાર્યાં છે. શ્રીતીથ કરાની આજ્ઞાના પ્રવક તે હાવાથી તીથરાથી જૈનાચાર્યાં કચિત્ અભિન્ન એકરૂપ છે એમ સૂરિમોંત્રના કલ્પાદિથી અવમેધવું, જૈનાચાર્યે† સૂરિમંત્રથી મ`ત્રિત વાસને જેના ઉપર નિક્ષેપ કરે છે, તેના આત્માની સર્વપ્રકારે ઉન્નતિ
For Private And Personal Use Only