________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે જૈન તત્ત્વ છે અને શ્વાસેાસ સમાન જૈન શાસ્ત્રા છે. સપ્તધાતુના સમાન સાત ક્ષેત્રનું પોષણ તથા સુવ્યવસ્થા છે. જૈન ધર્મ વા જૈન કામરૂપ શરીરનું રક્ષણ કરવાના તથા તેના પાષવાના વિચાર। ખરેખર શીષથી થઈ શકે છે. મગજના વિચાર પ્રમાણે જે જૈન કૅમરૂપ શરીરના સર્વાંગાપાંગે પ્રવૃત્તિ ન કરે તે તેઓને નાશ થાય અને તેઓની સાથે મગજને પણ નાશ થાય એમ અનુભવપૂર્વક કથવામાં આવે છે. જૈન કામરૂપ શરીરના મગજરૂપ જૈનાચાર્યાંની આજ્ઞારૂપ વિચાર પ્રમાણે પ્રત્યેક શરીરશંગ પ્રવૃત્તિ ન કરે અને સ્વચ્છંદ પ્રમાણે વર્તે તેા ક્ષણમાત્રમાં જૈન કામરૂપ શરીરના અગેામાંગાની અવ્યવસ્થા થઇ જાય અને શરીરમાં રહેલા પૂજ્ય ચેતનરૂપ મહાવીરપ્રભુના શાસનને ઉચ્છેદ થઈ જવાના પ્રસંગ પ્રાપ્ત થાય; એમ ખાસ અનુભવોષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. ગમે તે રીતે દેશકાલાનુસાર જૈન ધર્મ વા જૈન કામરૂપ શરીરના શીષ સમાન જૈનાચાર્યાંની ઉપયોગિતા સ્વીકારીને તેને શી સમાન માની તેઓના સદ્દવિચાર પ્રમાણે અગાએ અને પ્રત્યગેએ પ્રવૃત્તિ કરવી જોઇએ. એમ અગાએ અને ઉપાંગોએ પ્રવૃત્તિ કરવાથી પરિણામે મૂળ એ આવશે કે સર્વ અગા અને ઉપાંગાની સુવ્યવસ્થાપૂ ક તેઆના જીવનવ્યવહાર પ્રવર્તશે, અને તેથી જૈન કામરૂપ શરીરમાં રહેલા શરીરીરૂપભૂત જૈન શાસનની પુષ્ટિ થશે અને તેથી પરસ્પર ધબ્યવહારની પુષ્ટિથી જૈન જગતની પ્રગતિ પ્રતિદિન થયા કરશે. રોપત્રો નીવાનામ્ એ સૂત્રને જૈન કામના અગાએ અને ઉપાંગેએ સ્મરવું જોઇએ; વિશ્વમાં પ્રજાસત્તાક રાજ્યોમાં અને રાજ્યસત્તાક રાજ્યમાં પાર્લામેન્ટ
For Private And Personal Use Only